Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-८ |
Gujarati | 786 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अट्ठहिं ठाणेहिं सम्मं घडितव्वं जतितव्वं परक्कमितव्वं अस्सिं च णं अट्ठे नो पमाएतव्वं भवति–
१. असुयाणं धम्माणं सम्मं सुणणताए अब्भुट्ठेतव्वं भवति।
२. सुताणं धम्माणं ओगिण्हणयाए उवधारणयाए अब्भुट्ठेतव्वं भवति।
३. नवाणं कम्माणं संजमेणमकरणताए अब्भुट्ठेयव्वं भवति।
४. पोराणाणं कम्माणं तवसा विगिंचणताए विसोहणताए अब्भुट्ठेतव्वं भवति।
५. असंगिहीतपरिजणस्स संगिण्हणताए अब्भुट्ठेयव्वं भवति।
६. सेहं आयारगोयरं गाहणताए अब्भुट्ठेयव्वं भवति।
७. गिलाणस्स अगिलाए वेयावच्चकरणताए अब्भुट्ठेयव्वं भवति।
८. साहम्मियाणमधिकरणंसि उप्पन्नंसि तत्थ अनिस्सितोवस्सितो अपक्खग्गाही Translated Sutra: સૂત્ર– ૭૮૬. આઠ સ્થાનોમાં સમ્યક્ રીતે પ્રવર્તન, પ્રયત્ન અને પરાક્રમ કરવું જોઈએ, પણ પ્રમાદ કરવો ન જોઈએ (૧) ન સાંભળેલા શ્રુતધર્મોને સમ્યક્ સાંભળવા માટે ઉદ્યમ કરવો. (૨) સાંભળેલ ધર્મોને અવધારણ કરવા ને વિસરાય નહીં તેવા દૃઢ કરવા ઉદ્યમ કરવો. (૩) પાપકર્મોને ન કરવા માટે સંયમ વડે ઉદ્યમ કરવો. (૪) પૂર્વ સંચિત કર્મોને ખપાવવા | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-९ |
Gujarati | 872 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] एस णं अज्जो! सेणिए राया भिंभिसारे कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए सीमंतए नरए चउरासीतिवाससहस्सट्ठितीयंसि णिरयंसि नेरइयत्ताए उववज्जिहिति। से णं तत्थ नेरइए भविस्सति– काले कालोभासे गंभीरलोमहरिसे भीमे उत्तासणए परमकिण्हे वण्णेणं। से णं तत्थ वेयणं वेदिहिती उज्जलं तिउलं पगाढं कडुयं कक्कसं चंडं दुक्खं दुग्गं दिव्वं दुरहियासं।
से णं ततो नरयाओ उव्वट्टेत्ता आगमेसाए उस्सप्पिणीए इहेव जंबुद्दीवे दीवे भरहे वासे वेयड्ढगिरिपायमूले पुंडेसु जनवएसु सतदुवारे णगरे संमुइस्स कुलकरस्स भद्दाए भारियाए कुच्छिंसि पुमत्ताए पच्चायाहिति।
तए णं सा भद्दा भारिया नवण्हं Translated Sutra: સૂત્ર– ૮૭૨. હે આર્યો ! ભિંભિસાર શ્રેણિક રાજા કાળ માસે કાળ કરીને રત્નપ્રભા પૃથ્વીમાં સીમંતક નરકવાસમાં ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિમાં નારકોને વિશે નૈરયિકપણે ઉત્પન્ન થશે. તે ત્યાં નૈરયિક થશે, સ્વરૂપથી કાળો, કાળો દેખાતો યાવત્ વર્ણથી પરમકૃષ્ણ થશે. તે ત્યાં એકાંત દુઃખમય યાવત્ વેદનાને ભોગવશે. તે નરકમાંથી નીકળીને આવતી | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-१० |
Gujarati | 895 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] दसहिं ठाणेहिं अहमंतीति थंभिज्जा, तं जहा– जातिमएण वा, कुलमएण वा, बलमएण वा, रूवमएण वा, तवमएण वा, सुतमएण वा, लाभमएण वा, इस्सरियमएण वा, नागसुवण्णा वा मे अंतियं हव्वमागच्छंति, पुरिसधम्मातो वा मे उत्तरिए आहोधिए नाणदंसणे समुप्पन्ने। Translated Sutra: સૂત્ર– ૮૯૫. દશ કારણે ‘‘હું જ ઉત્કૃષ્ટ છું.’’ એમ મદવાળો થાય, તે આ – જાતિમદથી, કુલમદથી,બળમદથી, રૂપમદથી, તપમદથી, જ્ઞાનમદથી, લાભમદથી, ઐશ્વર્ય મદથી, નાગકુમાર – સુવર્ણકુમાર દેવો મારી પાસે શીઘ્ર આવે છે એવા મદથી, સામાન્ય પુરુષોના ધર્મથી મને શ્રેષ્ઠ અવધિજ્ઞાન – દર્શન ઉત્પન્ન થયા છે એ મદથી. સૂત્ર– ૮૯૬. સમાધિ દશ ભેદે કહી | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-१० |
Gujarati | 919 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो तिगिंछिकूडे उप्पातपव्वते मूले दस बावीसे जोयणसते विक्खंभेणं पन्नत्ते
चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो सोमस्स महारन्नो सोमप्पभे उप्पातपव्वते दस जोयणसयाइं उड्ढं उच्चत्तेणं, दस गाउयसताइं उव्वेहेणं, मूले दस जोयणसयाइं विक्खंभेणं पन्नत्ते।
चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो जमस्स महारन्नो जमप्पभे उप्पातपव्वते एवं चेव।
एवं वरुणस्सवि। एवं वेसमणस्सवि।
बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरण्णो रुयगिंदे उप्पातपव्वते मूले दस बावीसे जोयणसते विक्खंभेणं पन्नत्ते।
बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरण्णो सोमस्स Translated Sutra: અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો તિગિચ્છિકૂટ ઉત્પાતપર્વત મૂલમાં ૧૦૨૨ યોજન વિષ્કંભ છે. અસુરેન્દ્ર અસુરરાજ ચમરના સોમ લોકપાલનો સોમપ્રભ ઉત્પાતપર્વત ૧૦૦૦ યોજન ઊંચો, ૧૦૦૦ ગાઉ ભૂમિમાં, મૂલમાં ૧૦૦૦ યોજન વિષ્કંભથી છે. અસુરેન્દ્ર અસુરરાજ ચમરના યમ લોકપાલનો યમપ્રભ ઉત્પાતપર્વત એમ જ છે. એ રીતે વરુણ અને વૈશ્રમણનો છે. વૈરોચનરાજ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-१० |
Gujarati | 936 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] दसविधे संकिलेसे पन्नत्ते, तं जहा–उवहिसंकिलेसे, उवस्सयसंकिलेसे, कसायसंकिलेसे, भत्तपाणसंकिलेसे, मनसंकिलेसे, वइसंकिलेसे, कायसंकिलेसे, नाणसंकिलेसे, दंसणसंकिलेसे, चरित्तसंकिलेसे।
दसविहे असंकिलेसे पन्नत्ते, तं जहा– उवहिअसंकिलेसे, उवस्सयअसंकिलेसे, कसायअसंकिलेसे, भत्तपाणअसंकिलेसे, मनअसंकिलेसे, वइअसंकिलेसे, कायअसंकिलेसे, नाणअसंकिलेसे, दंसण-असंकिलेसे, चरित्तअसंकिलेसे। Translated Sutra: સૂત્ર– ૯૩૬. સંક્લેશ દશ ભેદે કહ્યા છે – ઉપધિ સંક્લેશ, ઉપાશ્રય સંક્લેશ, કષાય સંક્લેશ, ભક્તપાન સંક્લેશ, મન સંક્લેશ, વચન સંક્લેશ, કાય સંક્લેશ, જ્ઞાન સંક્લેશ, દર્શન સંક્લેશ, ચારિત્ર સંક્લેશ. દશ પ્રકારે અસંક્લેશ કહ્યો છે – ઉપધિ યાવત્ ચારિત્ર અસંક્લેશ. સૂત્ર– ૯૩૭. બળ દશ ભેદે કહ્યું છે – શ્રોત્રેન્દ્રિય બલ યાવત્ સ્પર્શેન્દ્રિય | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-१० |
Gujarati | 983 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] केवलिस्स णं दस अनुत्तरा पन्नत्ता, तं जहा–अनुत्तरे नाणे, अनुत्तरे दंसणे, अनुत्तरे चरित्ते, अनुत्तरे तवे, अणुत्तरे वीरिए, अनुत्तरा खंती, अनुत्तरा मुत्ती, अनुत्तरे अज्जवे, अनुत्तरे मद्दवे, अनुत्तरे लाघवे। Translated Sutra: સૂત્ર– ૯૮૩. કેવલીએ દશ અનુત્તર કહ્યા છે – અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચારિત્ર, અનુત્તર તપ, અનુત્તર વીર્ય, અનુત્તર ક્ષાંતિ, અનુત્તર મુક્તિ, અનુત્તર આર્જવ, અનુત્તર માર્દવ અને અનુત્તર લાઘવ. સૂત્ર– ૯૮૪. સમય ક્ષેત્રમાં દશ કુરુક્ષેત્રો કહ્યા છે – પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ. તેમાં દશ અતિશય મોટા દશ મહાદ્રુમો | |||||||||
Suryapragnapti | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર | Ardha-Magadhi |
प्राभृत-१ |
प्राभृत-प्राभृत-१ | Gujarati | 8 | Gatha | Upang-05 | View Detail |
Mool Sutra: [गाथा] वड्ढोवुड्ढी मुहुत्ताणमद्धमंडलसंठिई ।
के ते चिन्ने परियरइ? अंतरं किं चरंति य? ॥ Translated Sutra: સૂત્ર– ૮. મુહૂર્ત્તોની વૃદ્ધિ – હાનિ, અર્ધમંડલ સંસ્થિતિ, ચિર્ણ ક્ષેત્રમાં સંચરણ, અંતર અને ગતિ. સૂત્ર– ૯. અવગાહના કેટલી છે ? વિકંપન કેટલું છે ? મંડલોનું સંસ્થાન અને વિષ્કંભ, એ આઠ પ્રાભૃતપ્રાભૃત. સૂત્ર– ૧૦. પહેલા પ્રાભૃતમાં આટલી પ્રતિપત્તિ છે – છ, પાંચ, સાત, આઠ અને ત્રણ. સૂત્ર– ૧૧. ઉદય અને અસ્તકાળની બે પ્રતિપત્તિ, | |||||||||
Suryapragnapti | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર | Ardha-Magadhi |
प्राभृत-४ |
Gujarati | 35 | Sutra | Upang-05 | View Detail | |
Mool Sutra: [सूत्र] ता कहं ते सेयताए संठिती आहिताति वएज्जा? तत्थ खलु इमा दुविधा संठिती पन्नत्ता, तं जहा–चंदिमसूरियसंठिती य तावक्खेत्तसंठिती य।
ता कहं ते चंदिमसूरियसंठिती आहिताति वएज्जा? तत्थ खलु इमाओ सोलस पडिवत्तीओ पन्नत्ताओ।
तत्थेगे एवमाहंसु–ता समचउरंससंठिता चंदिमसूरियसंठिती पन्नत्ता–एगे एवमाहंसु १
एगे पुण एवमाहंसु–ता विसमचउरंससंठिता चंदिमसू-रियसंठिती पन्नत्ता–एगे एवमाहंसु २
एवं समचउक्कोणसंठिता ३ विसमचउक्कोणसंठिता ४ समचक्कवालसंठिता ५ विसम-चक्कवालसंठिता ६
चक्कद्धचक्कवालसंठिता चंदिमसूरियसंठिती पन्नत्ता– एगे एवमाहंसु ७
एगे पुण एवमाहंसु–ता छत्तागारसंठिता चंदिमसूरियसंठिती Translated Sutra: શ્વેત વર્ણવાળા પ્રકાશ ક્ષેત્રની સંસ્થિતિ(આકાર) કઈ રીતે કહેલ છે? પ્રકાશ ક્ષેત્રની નિશ્ચે આ બે ભેદે સંસ્થિતિ કહેલ છે, તે આ પ્રમાણે – ચંદ્ર, સૂર્યની સંસ્થિતિ અને તાપક્ષેત્ર સંસ્થિતિ. તે ચંદ્ર – સૂર્ય સંસ્થિતિ(આકાર) કઈ રીતે કહેલ છે? તેના સંસ્થાનના વિષયમાં અન્યતિર્થીકોની નિશ્ચે આ સોળ પ્રતિપત્તિઓ કહેલી છે, તે આ | |||||||||
Suryapragnapti | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર | Ardha-Magadhi |
प्राभृत-९ |
Gujarati | 40 | Sutra | Upang-05 | View Detail | |
Mool Sutra: [सूत्र] ता कतिकट्ठं ते सूरिए पोरिसिच्छायं निव्वत्तेति आहितेति वदेज्जा? तत्थ खलु इमाओ तिन्नि पडिवत्तीओ पन्नत्ताओ
तत्थेगे एवमाहंसु–ता जे णं पोग्गला सूरियस्स लेसं फुसंति ते णं पोग्गला संतप्पंति, ते णं पोग्गला संतप्पमाणा तदणंतराइं बाहिराइं पोग्गलाइं संतावेंतीति, एस णं से समिते तावक्खेत्ते–एगे एवमाहंसु १
एगे पुण एवमाहंसु–ता जे णं पोग्गला सूरियस्स लेसं फुसंति ते णं पोग्गला नो संतप्पंति, ते णं पोग्गला असंतप्पमाणा तदणंतराइं बाहिराइं पोग्गलाइं नो संतावेंतीति, एस णं से समिते ताव-क्खेत्ते–एगे एवमाहंसु २
एगे पुण एवमाहंसु– ता जे णं पोग्गला सूरियस्स लेसं फुसंति ते णं पोग्गला Translated Sutra: સૂર્ય કેટલાં પ્રમાણયુક્ત પુરુષછાયાથી નિવર્તે છે અર્થાત પડછાયાને ઉત્પન્ન કરે છે ? તેમાં નિશ્ચે આ ત્રણ પ્રતિપત્તિઓ (અન્ય તીર્થિકોની માન્યતા) કહેલી છે – તેમાં કોઈ અન્યતીર્થિકો એમ કહે છે કે – જે પુદ્ગલો સૂર્યની લેશ્યાને સ્પર્શે છે, તે પુદ્ગલો સંતપ્ત થાય છે. તે સંતપ્યમાન પુદ્ગલો તેની પછીના બાહ્ય પુદ્ગલોને | |||||||||
Suryapragnapti | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર | Ardha-Magadhi |
प्राभृत-१० |
प्राभृत-प्राभृत-१३ | Gujarati | 57 | Sutra | Upang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] ता कहं ते मुहुत्ताणं नामधेज्जा आहिताति वदेज्जा? ता एगमेगस्स णं अहोरत्तस्स तीसं मुहुत्ता पन्नत्ता, तं जहा– Translated Sutra: સૂત્ર– ૫૭. મુહૂર્ત્તોના નામોક્યા છે, ? એક – એક અહોરાત્રના ત્રીશ મુહૂર્ત્તો કહેલા છે – સૂત્ર– ૫૮. રૌદ્ર, શ્રેયાન, મિત્ર, વાયુ, સુપ્રીત, અભિચંદ્ર, માહેન્દ્ર, બલવાન, બ્રહ્મ, બહુસત્ય અને ઈશાન. સૂત્ર– ૫૯. ત્વષ્ટ્રા અને ભાવિતાત્મા, વૈશ્રમણ, વરુણ અને આનંદ, વિજય, વિશ્વસેન, પ્રજાપતિ અને ઉપશમ. સૂત્ર– ૬૦. ગંધર્વ, અગ્નિવેશ, | |||||||||
Suryapragnapti | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર | Ardha-Magadhi |
प्राभृत-१० |
प्राभृत-प्राभृत-२२ | Gujarati | 87 | Sutra | Upang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] ता कहं ते नक्खत्तविजए आहितेति वदेज्जा? ता अयन्नं जंबुद्दीवे दीवे सव्वदीवसमुद्दाणं सव्वब्भंतराए जाव परिक्खेवेणं। ता जंबुद्दीवे णं दीवे दो चंदा पभासेंसु वा पभासेंति वा पभासिस्संति वा, दो सूरिया तविंसु वा तवेंति वा तविस्संति वा, छप्पन्नं नक्खत्ता जोयं जोएंसु वा जोएंति वा जोइस्संति वा, तं जहा–दो अभीई दो सवणा दो धनिट्ठा दो सतभिसया दो पुव्वापोट्ठवया दो उत्तरापोट्ठवया दो रेवती दो अस्सिणी दो भरणी दो कत्तिया दो रोहिणी दो संठाणा दो अद्दा दो पुनव्वसू दो पुस्सा दो अस्सेसाओ दो महा दो पुव्वाफग्गुणी दो उत्तराफग्गुणी दो हत्था दो चित्ता दो साती दो विसाहा दो अनुराधा दो जेट्ठा Translated Sutra: નક્ષત્રવિચય(નક્ષત્રનું સ્વરૂપ) કઈ રીતે કહેલ છે? આ જંબૂદ્વીપ દ્વીપ સર્વે દ્વીપ – સમુદ્રોની મધ્યે આવેલ છે યાવત્ તે પરિધિથી યુક્ત છે. તે જંબૂદ્વીપદ્વીપમાં બે ચંદ્રો પ્રભાસિત થયા, પ્રભાસિત થાય છે, પ્રભાસિત થશે. બે સૂર્યો તપ્યા, તપે છે, તપશે. ૫૬ નક્ષત્રોએ યોગ કર્યો – કરે છે – કરશે. તે આ પ્રમાણે – બે અભિજિત, બે શ્રવણ, | |||||||||
Suryapragnapti | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર | Ardha-Magadhi |
प्राभृत-१६ |
Gujarati | 115 | Sutra | Upang-05 | View Detail | |
Mool Sutra: [सूत्र] ता कहं ते दोसिणालक्खणे आहितेति वदेज्जा? ता चंदलेस्सा इ य दोसिणा इ य।
दोसिणा इ य चंदलेस्सा इ य के अट्ठे किं लक्खणे? ता एगट्ठे एगलक्खणे।
ता सूरलेस्सा इ य आतवे इ य।
आतवे इ य सूरलेस्सा इ य के अट्ठे किं लक्खणे? ता एगट्ठे एगलक्खणे।
ता अंधकारे इ य छाया इ य।
छाया इ य अंधकारे इ य के अट्ठे किं लक्खणे? ता एगट्ठे एगलक्खणे। Translated Sutra: તે જ્યોત્સના – પ્રકાશનું લક્ષણ શું છે ? ચંદ્રની લેશ્યાને જ જ્યોત્સના – પ્રકાશ કહે છે. જ્યોત્સના અને ચંદ્રલેશ્યાનો શો અર્થ છે ? અને કયા લક્ષણ છે ? તે બંને એકાર્થક અને એકલક્ષણ જ છે. આતાપનું શું લક્ષણ છે ? સૂર્યની લેશ્યા(સૂર્ય પ્રકાશ)ને આતપ કહે છે. સૂર્યની લેશ્યા અને આતપનો શો અર્થ છે ? અને કયા લક્ષણ છે ? તે બંને એકાર્થક | |||||||||
Suryapragnapti | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર | Ardha-Magadhi |
प्राभृत-१८ |
Gujarati | 117 | Sutra | Upang-05 | View Detail | |
Mool Sutra: [सूत्र] ता कहं ते उच्चत्ते आहितेति वदेज्जा? तत्थ खलु इमाओ पणवीसं पडिवत्तीओ पन्नत्ताओ।
तत्थेगे एवमाहंसु–ता एगं जोयणसहस्सं सूरे उड्ढं उच्चत्तेणं, दिवड्ढं चंदे–एगे एवमाहंसु १
एगे पुण एवमाहंसु–ता दो जोयणसहस्साइं सूरे उड्ढं उच्चत्तेणं, अड्ढाइज्जाइं चंदे–एगे एवमाहंसु २
एगे पुण एवमाहंसु–ता तिन्नि जोयणसहस्साइं सूरे उड्ढं उच्चत्तेणं, अद्धट्ठाइं चंदे–एगे एवमाहंसु ३
एगे पुण एवमाहंसु–ता चत्तारि जोयणसहस्साइं सूरे उड्ढं उच्चत्तेणं, अद्धपंचमाइं चंदे–एगे एवमाहंसु ४
एगे पुण एवमाहंसु–ता पंच जोयणसहस्साइं सूरे उड्ढं उच्चत्तेणं, अद्धछट्ठाइं चंदे–एगे एवमाहंसु ५
एगे पुण एवमाहंसु–ता Translated Sutra: સૂત્ર– ૧૧૭. ચંદ્ર, સૂર્ય સમતલ ભૂમિથી કેટલી ઉંચાઈએ છે ? ચંદ્ર, સૂર્યની સમતલ ભૂમિથી ઉંચાઈના વિષયમાં નિશ્ચે આ પચીશ પ્રતિપત્તિઓ (અન્યતીર્થિકની માન્યતા) કહેલી છે – ૧. કોઈ અન્યતીર્થિક એમ કહે છે – સૂર્ય ૧૦૦૦ યોજન સૂર્ય અને ચંદ્ર ૧૫૦૦ યોજનની ઉંચાઈએ છે. ૨. એક વળી એમ કહે છે કે – સૂર્ય ૨૦૦૦ યોજન અને ચંદ્ર ૨૫૦૦ યોજન ઉપર ઉચ્ચત્વથી | |||||||||
Suryapragnapti | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર | Ardha-Magadhi |
प्राभृत-१८ |
Gujarati | 125 | Sutra | Upang-05 | View Detail | |
Mool Sutra: [सूत्र] ता जंबुद्दीवे णं दीवे तारारूवस्स य तारारूवस्स य एस णं केवतिए अबाधाए अंतरे पन्नत्ते? ता दुविहे अंतरे पन्नत्ते, तं जहा–वाघातिमे य निव्वाघातिमे य। तत्थ णं जेसे वाघातिमे, से णं जहन्नेणं दोन्नि छावट्ठे जोयणसते, उक्कोसेणं बारस जोयणसहस्साइं दोन्नि बाताले जोयणसते तारारूवस्स य तारारूवस्स य अबाधाए अंतरे पन्नत्ते। तत्थ णं जेसे निव्वाघातिमे से णं जहन्नेणं पंच धनुसताइं, उक्कोसेणं अद्धजोयणं तारारूवस्स य तारारूवस्स य अबाधाए अंतरे पन्नत्ते। Translated Sutra: સૂત્ર– ૧૨૫. તે જંબૂદ્વીપ દ્વીપમાં એક તારાથી બીજા તારાનું કેટલું અબાધાથી અંતર કહેલ છે ? અંતર બે પ્રકારે છે – વ્યાઘાતિમ અને નિર્વ્યાઘાતિમ. તેમાં જે તે વ્યાઘાતિમ અંતર છે, તે જઘન્યથી ૨૬૬ યોજન અને ઉત્કૃષ્ટથી ૧૨૨૪૨ યોજન એક તારારૂપથી બીજા તારારૂપનું અબાધાથી અંતર કહેલ છે. તેમાં જે નિર્વ્યાઘાતિમ અંતર છે, તે જઘન્યથી | |||||||||
Suryapragnapti | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર | Ardha-Magadhi |
प्राभृत-१९ |
Gujarati | 129 | Sutra | Upang-05 | View Detail | |
Mool Sutra: [सूत्र] ता कति णं चंदिमसूरिया सव्वलोयं ओभासंति उज्जोएंति तवेंति पभासेंति आहितेति वएज्जा? तत्थ खलु इमाओ दुवालस पडिवत्तीओ पन्नत्ताओ।
तत्थेगे एवमाहंसु–ता एगे चंदे सूरे सव्वलोयं ओभासति उज्जोएति तवेति पभासेति–एगे एवमा-हंसु १
एगे पुण एवमाहंसु–ता तिन्नि चंदा तिन्नि सूरा सव्वलोयं ओभासंति उज्जोएंति तवेंति पभासेंति–एगे एवमाहंसु २
एगे पुण एवमाहंसु–ता आहुट्ठिं चंदा आहुट्ठिं सूरा सव्वलोयं ओभासंति उज्जोएंति तवेंति पभासेंति–एगे एवमाहंसु ३
एगे पुण एवमाहंसु–एतेणं अभिलावेणं नेतव्वं–सत्त चंदा सत्त सूरा ४
दस चंदा दस सूरा ५ बारस चंदा बारस सूरा ६ बातालीसं चंदा बातालीसं सूरा Translated Sutra: સૂત્ર– ૧૨૯. સર્વલોકમાં કેટલા ચંદ્રો અને સૂર્યો અવભાસે છે, ઉદ્યોત કરે છે, તપે છે, પ્રભાસે છે, તેમ કહેલ છે? તે વિષયમાં આ બાર પ્રતિપત્તિઓ (અન્યતીર્થિકોની માન્યતા)કહેલી છે. તેમાં – ૧. એક એમ કહે છે – એક સૂર્ય, એક ચંદ્ર સર્વલોકને અવભાસે છે, ઉદ્યોત કરે છે, તપે છે, પ્રભાસે છે. ૨. એક એમ કહે છે – ત્રણ ચંદ્રો, ત્રણ સૂર્યો સર્વલોકને | |||||||||
Suryapragnapti | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર | Ardha-Magadhi |
प्राभृत-१९ |
Gujarati | 175 | Gatha | Upang-05 | View Detail | |
Mool Sutra: [गाथा] केणं वड्ढति चंदो, परिहानी केण होति चंदस्स ।
कालो वा जोण्हो वा, केणणुभावेण चंदस्स ॥ Translated Sutra: સૂત્ર– ૧૭૫. ચંદ્ર કઈ રીતે વધે છે ? ચંદ્રની હાનિ કઈ રીતે થાય છે? ચંદ્ર કયા અનુભાવથી કાળો કે શુક્લ થાય છે? સૂત્ર– ૧૭૬. કૃષ્ણ રાહુ વિમાન નિત્ય ચંદ્રથી અવિરહિત હોય છે. ચાર અંગુલ ચંદ્રની નીચેથી ચરે છે. સૂત્ર– ૧૭૭. શુક્લ પક્ષમાં જ્યારે ચંદ્રની વૃદ્ધિ થાય છે, ત્યારે એક – એક દિવસમાં ૬૨ – ૬૨ ભાગ પ્રમાણથી ચંદ્ર તેનો ક્ષય | |||||||||
Suryapragnapti | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર | Ardha-Magadhi |
प्राभृत-२० |
Gujarati | 198 | Sutra | Upang-05 | View Detail | |
Mool Sutra: [सूत्र] तत्थ खलु इमे अट्ठासीतिं महग्गहा पन्नत्ता, तं जहा–इंगालए वियालए लोहितक्खे सनिच्छरे आहुणिए पाहुणिए कणे कणए कणकणए कणविताए कणसंताणए सोमे सहिते आसासणे कज्जोवए कब्बडए अयकरए दुंदुभए संखे संखणाभे संखवण्णाभे कंसे कंसणाभे कंसवण्णाभे नीले नीलोभासे रुप्पे रुप्पोभासे भासे भासरासी तिले तिलपुप्फवण्णे दगे दगवण्णे काए काकंधे इंदग्गी धुमकेतू हरी पिंगलए बुधे सुक्के बहस्सई राहू अगत्थी मानवगे कासे फासे धुरे पमुहे वियडे विसंधीकप्पे नियल्ले पयल्ले जडियायलए अरुणे अग्गिल्लए काले महाकाले सोत्थिए सोवत्थिए वद्धमाणगे पलंबे निच्चालोए निच्चुज्जोते सयंपभे ओभासे सेयंकरे खेमंकरे Translated Sutra: સૂત્ર– ૧૯૮. તેમાં નિશ્ચે આ૮૮ – મહાગ્રહો કહેલા છે. તે આ રીતે – ૧. અંગારક, ૨. વિકાલક, ૩. લોહિતાક્ષ, ૪. શનૈશ્ચર, ૫. આધુનિક, ૬. પ્રાધુનિક, ૭. કણ,૮. કનક,૯. કણકનક. ૧૦. કણવિતાનક, ૧૧. કણ સંતાનક, ૧૨. સોમ, ૧૩. સહિત, ૧૪. આશ્વાસન, ૧૫. કાયોપગ, ૧૬. કર્બટક, ૧૭. અજકરક, ૧૮. દુંદુભક, ૧૯. શંખ, ૨૦. શંખનાભ. ૨૧. શંખવર્ણાભ, ૨૨. કંસ, ૨૩. કંસનાભ, ૨૪. કંસવર્ણાભ, ૨૫. | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-४ स्त्री परिज्ञा |
उद्देशक-२ | Gujarati | 286 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] नंदीचुण्णगाइं पाहराहिं ‘छत्तोवाहणं च जाणाहि’ ।
सत्थं च सूवच्छेयाए आनीलं च वत्थं रावेहि ॥ Translated Sutra: સૂત્ર– ૨૮૬. હોઠ રંગવાનું ચૂર્ણ લાવો, છત્ર અને પગરખાં લાવો, શાક સમારવા માટે છરી લાવો, ગળી આદિથી વસ્ત્ર રંગાવી આપો. ... સૂત્ર– ૨૮૭. શાક બનાવવા માટે તપેલી લાવો, આંબળા લાવો, પાણી લાવવાનું પાત્ર લાવો, ચાંદલા તથા આંજણ માટેની સળી લાવો, હવા ખાવાનો વીંઝણો લાવો. ... સૂત્ર– ૨૮૮. નાકના વાળ ચુંટવાનો ચીપીયો લાવો, કાંસકી લાવો, અંબોડા | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१ समय |
उद्देशक-१ | Gujarati | 27 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] उच्चावयाणि गच्छंता गब्भमेस्संतणंतसो ।
नायपुत्ते महावीरे एवमाह जिणोत्तमे ॥ Translated Sutra: જ્ઞાતપુત્ર જિનોત્તમ મહાવીરે કહ્યું છે કે પૂર્વોક્ત નાસ્તિક આદિ અન્યતીર્થિકો ઊંચી – નીચી ગતિઓમાં ભ્રમણ કરશે અને અનંત ગર્ભ પ્રાપ્ત કરશે – મેં જે તીર્થંકરો પાસે સાંભળેલ છે, તેમ હું તમને કહું છું. | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१ समय |
उद्देशक-२ | Gujarati | 43 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] एवमण्णाणिया नाणं वयंता वि सयं सयं ।
निच्छयत्थं न जाणंति मिलक्खु व्व अबोहिया ॥ Translated Sutra: એ રીતે સમ્યક્ જ્ઞાન રહિત શ્રમણ કે બ્રાહ્મણ પોતપોતાના જ્ઞાનને બતાવે છે, પણ તેના નિશ્ચયાર્થ અર્થાત્ પરમાર્થને નથી જાણતા. તેઓ પૂર્વોક્ત મ્લેચ્છોની માફક અબોધિક – અજ્ઞાની હોય છે. | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१ समय |
उद्देशक-२ | Gujarati | 50 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] सयं सयं पसंसंता गरहंता परं वयं ।
जे उ तत्थ विउस्संति ‘संसारं ते विउस्सिया’ ॥ Translated Sutra: હવે એકાંતવાદી મતના દૂષણો કહે છે – પોતપોતાના મતની પ્રશંસા અને બીજાના વચનોની નિંદા કરતા જે અન્યતીર્થિકો પોતાનું પાંડિત્ય દેખાડે છે, તે સંસારમાં જ ભમે છે. | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१ समय |
उद्देशक-३ | Gujarati | 68 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] ‘सएहिं परियाएहिं’ ‘लोगं बूया कडे त्ति य’ ।
तत्तं ते ‘न वियाणंति’ ‘णायं णाऽऽसी’ कयाइ वि ॥ Translated Sutra: અહી જૈનાચાર્યો કહે છે કે – તે પૂર્વોક્ત વાદીઓ પોતપોતાના અભિપ્રાયથી આ લોકને કૃત અર્થાત્ કરેલો બતાવે છે, પરંતુ તેઓ તત્ત્વને જાણતા નથી. આ લોક કદી ઉત્પન્ન થયેલ નથી અને કદી તેનો વિનાશ થવાનો નથી. | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१ समय |
उद्देशक-३ | Gujarati | 72 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] एयाणुवीइ मेहावी ‘बंभचेरं न तं वसे’।
पुढो पावाउया सव्वे अक्खायारो सयं सयं ॥ Translated Sutra: જૈનાચાર્યો કહે છે કે – મેધાવી પુરુષ આ સર્વે અન્યમતોનો વિચાર કરીને એવો નિશ્ચય કરે કે તે લોકો બ્રહ્મચર્યમાં અર્થાત્ આત્માની ચર્યામાં સ્થિત નથી, બધાં વાદીઓ પોત – પોતાના દર્શનોને જ ઉત્તમ બતાવે છે. વળી તે વાદીઓ કહે છે મનુષ્યને પોતપોતાના અનુષ્ઠાનથી જ સિદ્ધિ મળે છે, બીજી રીતે નહીં. મનુષ્યએ જિતેન્દ્રિય બનીને રહેવું | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१ समय |
उद्देशक-३ | Gujarati | 74 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] सिद्धा य ते अरोगा य इहमेगेसि आहियं ।
सिद्धिमेवपुरोकाउं सासए गढिया नरा ॥ Translated Sutra: કોઈ અન્ય મતવાદી કહે છે – અમારા મતનું અનુષ્ઠાન કરનાર જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે નિરોગી થઈ જાય છે, તે અન્ય દર્શનીઓ સિદ્ધિને મુખ્ય માનીને પોતપોતાના દર્શનમાં ગૂંથાયેલા રહે છે. તે મનુષ્યો અસંવૃત્ત અર્થાત્ ઇન્દ્રિય અને મનના સંયમ રહિત હોવાથી અનાદિ સંસારમાં વારંવાર ભમે છે અને લાંબા કાળ સુધી આસુર અને કિલ્બિષિક | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-२ वैतालिक |
उद्देशक-१ | Gujarati | 93 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] देवा गंधव्वरक्खसा असुरा भूमिचरा सिरीसिवा ।
राया नरसेट्ठिमाहणा ‘ठाणा ते वि चयंति’ दुक्खिया ॥ Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: હવે ચારે ગતિની અનિત્યતા બતાવતા સૂત્રકાર કહે છે – અનુવાદ: સૂત્ર– ૯૩. દેવ, ગંધર્વ, રાક્ષસ, અસુર, ભૂમિચર, સરિસૃપ તેમજ રાજા, મનુષ્ય, શ્રેષ્ઠી, બ્રાહ્મણ, તે સર્વે દુઃખી થઈને પોતપોતાના સ્થાનો છોડે છે અર્થાત્ પ્રાણોનો ત્યાગ કરે છે. સૂત્ર– ૯૪. જેમ તાલવૃક્ષનું ફળ બંધન તૂટતાં નીચે પડે છે, તેમ કામભોગમાં | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-२ वैतालिक |
उद्देशक-१ | Gujarati | 101 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] न वि ता अहमेव लुप्पए लुप्पंती लोगंसि पाणिणो ।
एवं सहिएऽहिपासए अणिहे से पुट्ठेऽहियासए ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૧. વિવિધ પ્રકારે પરિષહ આવતા બુદ્ધિમાન સાધુ વિચારે કે – પરીષહોથી હું એકલો જ પીડાતો નથી પણ લોકમાં બીજા અનેક પ્રાણી વ્યથા પામી રહ્યા છે. આવો વિચાર કરીને પરિષહ આવવા છતા ક્રોધ આદિથી રહિત થઇ સમભાવે સહન કરે. સૂત્ર– ૧૦૨. લેપ કરેલી ભીંતનો લેપ કાઢી તેને ક્ષીણ કરી દેવામાં આવે, તે પ્રમાણે સાધુએ અનશન આદિ તપ વડે | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-२ वैतालिक |
उद्देशक-१ | Gujarati | 103 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] सउणी जह पंसुगुंडिया विहुणिय घंसयई सियं रयं ।
एवं दविओवहाणवं कम्मं खवइ तवस्सि माहणे ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૩. જેમ ધૂળથી ભરેલી પક્ષિણી પોતાનું શરીર કંપાવી ધૂળને ઉડાડી દે છે, તેમ અનશન આડી તપ કરનાર તપસ્વી સાધુ કર્મોને ખપાવી દે છે. સૂત્ર– ૧૦૪. ગૃહરહિત,એષણા પાલન કરવામાં તત્પર,સંયમધારી તપસ્વી સાધુ પાસે આવી તેના માતા – પિતા આદિ સ્વજનો દિક્ષા છોડી દેવા આજીજી કરે, અને તેમ કરતા તેનું ગળું સુકાવા લાગે તો ન તો પણ તે | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-२ वैतालिक |
उद्देशक-२ | Gujarati | 121 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] ‘महया पलिगोव जाणिया जा वि य वंदनपूयणा इहं ।
सुहुमे सल्ले दुरुद्धरे विउमंता पयहिज्ज संथवं’ ॥ Translated Sutra: સંસારી જીવો સાથેનો પરિચય મહાન કીચડ છે, તેમ જાણીને ગૃહસ્થ સાથે પરિચય ન કરે. વંદન – પૂજન પ્રાપ્ત થતા ગર્વ ન કરે કેમ કે ગર્વ એવું સૂક્ષ્મ શલ્ય છે, જે મુશ્કેલીથી નીકળે છે. સાધુ એકલા વિચરે, એકલા કાયોત્સર્ગ કરે, એકલા શય્યા – આસન સેવે અને એકલા જધર્મધ્યાન કરે, તપમાં પરાક્રમ કરે તેમજ મન – વચનનું ગોપન કરે. સૂત્ર સંદર્ભ– | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-२ वैतालिक |
उद्देशक-२ | Gujarati | 135 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] उत्तर मणुयान आहिया गामधम्म इति मे अणुस्सुयं ।
जंसी विरया समुट्ठिया कासवस्स अनुधम्मचारिणो ॥ Translated Sutra: શબ્દ – રૂપ આદિ વિષય અથવા મૈથુનસેવન મનુષ્યો માટે દુર્જય છે, એવું મેં સાંભળેલ છે. તેનાથી નિવૃત્ત અને સંયમમાં પ્રવૃત્ત મનુષ્ય જ ભગવંત ઋષભદેવના અનુયાયી છે. જે મહાન્, મહર્ષિ, જ્ઞાતપુત્ર મહાવીર દ્વારા કથિત ધર્મનું આચરણ કરે છે તેઓ જ મોક્ષમાર્ગમાં ઉદ્યત છે, સમ્યક્ પ્રયત્નશીલ છે, ધર્મથી ભ્રષ્ટ થતા એક બીજાને તેઓ જ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-२ वैतालिक |
उद्देशक-२ | Gujarati | 139 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] छण्णं च पसंस नो करे न य उक्कोस पगास माहणे ।
तेसिं सुविवेगमाहिए पणया जेहि सुज्झोसियं धुयं ॥ Translated Sutra: મુનિ માયા, લોભ, માન અને ક્રોધ ન કરે, જેણે કર્મોનો નાશ કરી, સંયમનું સારી રીતે સેવન કરેલ છે, તેમનો જ સુવિવેક જગતમાં પ્રસિદ્ધ છે અને તેઓ જ ધર્મમાં અનુરક્ત છે. મુનિ કોઈ જ પ્રકારે મમતા ન કરે, સ્વહિતવાળા કાર્યોમાં પ્રવૃત્ત રહે, ઇન્દ્રિય તથા મનને ગોપવે, ધર્માર્થી બને, તપમાં પરાક્રમી અને સંયત ઇન્દ્રિય થઈને વિચરે કેમ કે | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-२ वैतालिक |
उद्देशक-२ | Gujarati | 141 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] न हि णून पुरा अणुस्सुयं अदुवा तं तह नो अनुट्ठियं
मुणिणा सामाइयाहियं नातएन जगसव्वदंसिणा ॥ Translated Sutra: સર્વ જગતદર્શી જ્ઞાતપુત્ર મહાવીરે સામાયિક આદિનું કથન કરેલ છે, નિશ્ચયથી જીવોએ તે પહેલા સાંભળેલ નથી અથવા તેનું અનુષ્ઠાન કર્યું નથી. આ રીતે આત્મહિત પ્રાપ્તિ દુર્લભ જાણી, આર્હતધર્મની શ્રેષ્ઠતા સ્વીકારી ગુરુ ઉપદિષ્ટ માર્ગે ચાલતા, ઘણા પાપવિરત મનુષ્યોએ આ સંસારસમુદ્રને પાર કર્યો છે – તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-२ वैतालिक |
उद्देशक-३ | Gujarati | 159 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] अब्भागमियम्मि वा दुहे अहवोवक्कमिए भवंतिए ।
एगस्स गई य आगई विदुमंता सरणं न मन्नई ॥ Translated Sutra: દુઃખ આવતા જીવ એકલો જ તે દુખ ભોગવે છે, ઉપક્રમનાં કારણે આયુ નષ્ટ થતા, તે એકલો જ પરલોકે જાય છે. તેથી વિદ્વાન પુરુષો કોઈ વસ્તુ કે વ્યક્તિને પોતા માટે શરણરૂપ માનતા નથી. બધા પ્રાણીઓ પોતપોતાના કર્મો અનુસાર વિવિધ અવસ્થાઓથી યુક્ત છે. તથા અવ્યક્ત દુઃખથી પીડિત છે. તે શઠ જીવો જન્મ – જરા – મરણના દુઃખો ભોગવે છે અને ભય થી આકૂળ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-२ वैतालिक |
उद्देशक-३ | Gujarati | 163 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] तिविहेन वि पान मा हणे आयहिए अणियान संवुडे ।
एवं सिद्धा अनंतगा संपइ जे य अनागयावरे ॥ Translated Sutra: મન – વચન – કાયા એ ત્રણે યોગથી પ્રાણીની હિંસા ન કરે. પોતાના આત્મહિતમાં પ્રવૃત્ત રહીને, સ્વર્ગ આદિની ઈચ્છારહિત બનીને ગુપ્તેન્દ્રિય રહે. એ રીતે અનંત જીવ સિદ્ધ થયા છે, થાય છે, થશે. આ પ્રમાણે અનુત્તર જ્ઞાની, અનુત્તર દર્શી, અનુત્તર જ્ઞાનદર્શનધર, અર્હત્, જ્ઞાતપુત્ર, વૈશાલિક, ભગવંત મહાવીરે કહ્યું છે – તે હું તમને કહું | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-२ | Gujarati | 333 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] कंदूसु पक्खिप्प पयंति बालं तओ विदड्ढा पुन उप्पतंति ।
ते उड्ढकाएहि पखज्जमाणा अवरेहि खज्जंति सणप्फएहिं ॥ Translated Sutra: સૂત્ર– ૩૩૩. ત્યાં પરમાધામી દેવો તે નારકોને ભઠ્ઠીમાં નાંખી પકાવે છે, પછી જ્યારે તે ઉપર ઉછળે છે ત્યારે કાક પક્ષી કે હિંસક પશુ તેમને ટોચી ખાય છે, બીજી તરફ જાય તો સિંહ વાઘ વગેરે ખાઈ જાય છે. સૂત્ર– ૩૩૪. ત્યાં એક ઊંચું નિર્ધૂમ અગ્નિ સ્થાન છે, ત્યાં ગયેલા નારક જીવો શોકથી તપીને કરુણ રુદન કરે છે. ત્યાં પરમાધામી દેવો નારકોનું | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१४ ग्रंथ |
Gujarati | 596 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] निसम्म से भिक्खु समीहमट्ठं पडिभाणवं होति ‘विसारदे य’ ।
आदाणमट्ठी वोदाण-मोनं उवेच्च ‘सुद्धेन उवेइ मोक्खं’ ॥ Translated Sutra: સૂત્ર– ૫૯૬. ગુરુકુળવાસી તે મુનિ, સાધુના આચારને સાંભળીને તથા મોક્ષરૂપ ઇષ્ટ અર્થને જાણીને પ્રતિભાવાન અને વિશારદ થઈ જાય છે, તે આદાનાર્થી મુનિ તપ અને સંયમ પામીને, શુદ્ધ નિર્વાહથી મોક્ષ મેળવે છે. ... સૂત્ર– ૫૯૭. ગુરુકુળવાસી સાધુ સમ્યક્ પ્રકારે ધર્મ જાણીને તેની પ્રરૂપણા કરે છે, તે જ્ઞાની કર્મોનો અંત કરે છે, તે પૂછેલા | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-१ पुंडरीक |
Gujarati | 641 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति अनुपुव्वेणं लोगं उववण्णा, तं जहा –आरिया वेगे अनारिया वेगे, उच्चागोया वेगे नीयागोया वेगे, कायमंता वेगे हस्समंता वेगे, सुवण्णा वेगे दुवण्णा वेगे, सुरूवा वेगे दुरूवा वेगे। तेसिं च णं मणुयाणं एगे राय भवति–महाहिमवंत-मलय-मंदर-महिंदसारे जाव पसंतडिंबडमरं रज्जं पसाहेमाणे विहरति।
तस्स णं रण्णो परिसा भवति–उग्गा उग्गपुत्ता, भोगा भोगपुत्ता, इक्खागा इक्खागपुत्ता, ‘नागा नागपुत्ता’, कोरव्वा कोरव्वपुत्ता, भट्टा भट्टपुत्ता, माहणा माहणपुत्ता, लेच्छई लेच्छइपुत्ता, पसत्थारो पसत्थपुत्ता, सेणावई सेणावइपुत्ता।
तेसिं Translated Sutra: આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં વિવિધ પ્રકારના મનુષ્યો અનુક્રમે લોકમાં ઉત્પન્ન થાય છે. જેમ કે કોઈ આર્ય, કોઈ અનાર્ય, કોઈ ઉચ્ચગોત્રીય, કોઈ નીચગોત્રીય, કોઈ વિશાળકાય, કોઈ ઠીંગણા, કોઈ સુંદરવર્ણા, કોઈ હીનવર્ણા, કોઈ સુરૂપ, કોઈ કુરૂપ હોય છે. તે મનુષ્યોમાં એક રાજા થાય છે. ... તે મહાન હિમવંત, મલય, મંદર, | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-१ पुंडरीक |
Gujarati | 644 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरे चउत्थे पुरिसजाते नियतिवाइए त्ति आहिज्जइ–इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति अनुपुव्वेणं लोगं उववण्णा, तं जहा– आरिया वेगे अनारिया वेगे, उच्चागोया वेगे नियागोया वेगे, कायमंता वेगे हस्समंता वेगे, सुवण्णा वेगे दुवण्णा वेगे, सुरूवा वेगे दुरूवा वेगे। तेसिं च णं मणुयाणं एगे राया भवति–महाहिमवंत-मलय-मंदर-महिंदसारे जाव पसंतडिंबडमरं रज्जं पसाहेमाणे विहरति।
तस्स णं रण्णो परिसा भवति– उग्गा उग्गपुत्ता, भोगा भोगपुत्ता, इक्खागा इक्खागपुत्ता, नागा नागपुत्ता, कोरव्वा कोरव्वपुत्ता, भट्टा भट्टपुत्ता, माहणा माहणपुत्ता, लेच्छई लेच्छइपुत्ता, Translated Sutra: હવે નિયતિવાદી નામના ચોથા પુરુષનું વર્ણન કરે છે. આ લોકમાં પૂર્વાદિ દિશામાં મનુષ્યો ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પૂર્વવત્ જાણવું. તેમાં કોઈ એક ધર્મશ્રદ્ધાળુ હોય છે. શ્રમણ કે બ્રાહ્મણ તેની પાસે જવા નિશ્ચય કરે છે યાવત્ મારો આ ધર્મ સુઆખ્યાત, સુપ્રજ્ઞપ્ત છે. આ લોકમાં બે પ્રકારના પુરુષો હોય છે – એક ક્રિયાનું કથન કરે | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-१ पुंडरीक |
Gujarati | 645 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: से बेमि–पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहा–आरिया वेगे अनारिया वेगे, उच्चागोया वेगे नियागोया वेगे, कायमंता वेगे हस्समंता वेगे, सुवण्णा वेगे दुवण्णा वेगे, सुरूवा वेगे दुरूवा वेगे। तेसिं च णं खेत्तवत्थूणि परिग्गहियाणि भवंति, तं जहा–‘अप्पयरा वा भुज्जयरा’ वा। तेसिं च णं जणजाणवयाइं परिग्गहियाइं भवंति, तं जहा–‘अप्पयरा वा भुज्जयरा’ वा। तहप्पगारेहिं कुलेहिं आगम्म अभिभूय एगे भिक्खायरियाए समुट्ठिया। सतो वा वि एगे नायओ य उवगरणं च विप्पजहाय भिक्खायरियाए समुट्ठिया। असतो वा वि एगे नायओ य उवगरणं च विप्पजहाय भिक्खायरियाए समुट्ठिया।
जे ते सतो Translated Sutra: સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે – હું એમ કહું છું કે – પૂર્વાદિ દિશાઓમાં મનુષ્યો હોય છે. જેવા કે – આર્ય કે અનાર્ય, ઉચ્ચગોત્રીય કે નીચ ગોત્રીય, મહાકાય કે હ્રસ્વકાય, સુવર્ણ કે દુર્વર્ણ, સુરૂપ કે કુરૂપ, તેમને જન – જાનપદ આદિ થોડો કે વધુ પરિગ્રહ હોય છે. આવા પ્રકારના કુળોમાં આવીને કોઈ ભિક્ષાવૃત્તિ ધારણ કરવા ઉદ્યત | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-१ पुंडरीक |
Gujarati | 647 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] तत्थ खलु भगवया छज्जीवणिकाया हेऊ पण्णत्ता, तं जहा–पुढवीकाए आउकाए तेउकाए वाउकाए वणस्सइकाए तसकाए।
से जहानामए मम असायं दंडेन वा अट्ठीन वा मुट्ठीन वा लेलुणा वा कवालेन वा आउडिज्जमाणस्स वा हम्ममाणस्स वा तज्जिज्जमाणस्स वा ताडिज्जमाणस्स वा परिताविज्जमाणस्स वा ‘किलामिज्जमाणस्स वा उद्दविज्जमाणस्स वा’ जाव लोमुक्खणणमा-यमवि हिंसाकारगं दुक्खं भयं पडिसंवेदेमि– इच्चेवं जाण।
सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता दंडेन वा अट्ठीण वा मुट्ठीण वा लेलुणा वा कवालेन वा आउडिज्जमाणा वा हम्ममाणा वा तज्जिज्जमाणा वा ताडिज्जमाणा वा परिताविज्जमाणा वा किलामिज्जमाणा वा उद्दविज्जमाणा Translated Sutra: તે ભગવંતે છ જીવનિકાયને કર્મબંધના હેતુ કહ્યા છે, તે આ રીતે – પૃથ્વીકાય યાવત્ ત્રસકાય. જેમ કોઈ વ્યક્તિ મને દંડ, હાડકું, મુઠ્ઠી, ઢેફા, પથ્થર, ઠીકરા આદિથી મારે છે અથવા તર્જના કરે, પીટે, સંતાપ આપે, તાડન કરે, ક્લેશ આપે. ઉદ્વેગ પહોંચાડે યાવત્ એક રુંવાડું પણ ખેંચે તો હું અશાંતિ, ભય અને દુઃખ પામું છું તે પ્રમાણે સર્વે | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-३ उपसर्ग परिज्ञा |
उद्देशक-१ प्रतिकुळ उपसर्ग | Gujarati | 176 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] पुट्ठो य दंसमसगेहिं तणफासमचाइया ।
न मे दिट्ठे परे लोए किं परं मरणं सिया? ॥ Translated Sutra: દંશ, મચ્છર પરિષહથી પીડિત તથા તૃણ – શય્યાના સ્પર્શને સહન કરવામાં અસમર્થ સાધુ એમ વિચારે છે કે મેં પરલોક તો જોયો નથી, પણ પરિષહના આ કષ્ટથી મારું મરણ તો પ્રત્યક્ષ દેખાય છે. કેશલોચથી સંતપ્ત અને કામવિકારથી પરાજિત મૂર્ખ મનુષ્ય, જેમ જાળમાં ફસાયેલી માછલી વિષાદ પામે છે. તેમ તે સાધુ દિક્ષા ગ્રહણ કરીને દુઃખી થાય છે. સૂત્ર | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-३ उपसर्ग परिज्ञा |
उद्देशक-२ अनुकूळ उपसर्ग | Gujarati | 201 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] चोइया भिक्खुचरियाए अचयंता जवित्तए ।
तत्थ मंदा विसीयंति उज्जाणंसि व दुब्बला ॥ Translated Sutra: સૂત્ર– ૨૦૧. જેમ ચઢાણવાળા માર્ગમાં દુર્બળ બળદ પડી જાય તેમ સાધુ સામાચારીના પાલન માટે આચાર્ય દ્વારા પ્રેરિત તે અલ્પ પરાક્રમી અને સાધુ સામાચારીમાં શિથિલ તે સાધુ સીદાય છે સૂત્ર– ૨૦૨. ચઢાણવાળા માર્ગમાં ઘરડો બળદ કષ્ટ પામે છે, તેમ સંયમપાલનમાં અસમર્થ અને તપથી પીડિત મંદ સાધુ સંયમ માર્ગમાં ક્લેશ પામે છે. સૂત્ર– ૨૦૩. | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-३ उपसर्ग परिज्ञा |
उद्देशक-४ यथावस्थित अर्थ प्ररुपण | Gujarati | 225 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] आहंसु महापुरिसा पुव्विं तत्ततवोधणा ।
’उदएन सिद्धिमावण्णा’ तत्थ मंदो विसीयइ ॥ Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: પરમાર્થને ન જાણનારા કેટલાંક લોકો સંયમભ્રષ્ટ થાય તેવા દૃષ્ટાંતો આપે છે, તે કહે છે – અનુવાદ: સૂત્ર– ૨૨૫. પ્રાચીન સમયમાં ઉગ્ર તપસ્વી મહાપુરુષોએ કાચા પાણીનો ઉપભોગ કરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આ સાંભળી મંદ સાધુ વિષાદ પામે છે અને સંયમ પાળવામાં કષ્ટ અનુભવે છે. સૂત્ર– ૨૨૬. વિદેહ જનપદના નમિરાજા એ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-४ स्त्री परिज्ञा |
उद्देशक-१ | Gujarati | 257 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] तम्हा उ वज्जए इत्थो विसलित्तं व कंटगं नच्चा ।
ओए कुलाणि वसवत्ती आघाए न से वि निग्गंथे ॥ Translated Sutra: સૂત્ર– ૨૫૭. સ્ત્રી સંબંધી દોષ બતાવી ઉપસંહાર કરતા કહે છે – સ્ત્રી સંસર્ગ વિષલિપ્ત કાંટા જેવો જાણીને સાધુ તેનો ત્યાગ કરે, સ્ત્રીને વશ થયેલ, ગૃહસ્થના ઘરમાં એકલા ઉપદેશદાતા સાધુ, ત્યાગને ટકાવી શકતો નથી. સૂત્ર– ૨૫૮. જે સાધુ સ્ત્રી સંસર્ગરૂપ નિંદનીય કર્મમાં આસક્ત છે, તે કુશીલ છે તેથી તે ઉત્તમ તપસ્વી સાધુ હોય તો પણ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-४ स्त्री परिज्ञा |
उद्देशक-१ | Gujarati | 267 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] अवि हत्थपायछेयाए अदुवा वद्धमंसउक्कंते ।
अवि तेयसाभितावणाइं तच्छिय खारसिंचणाइं च ॥ Translated Sutra: સૂત્ર– ૨૬૭. આ લોકમાં જ સ્ત્રીસંબંધી વિપાકને બતાવે છે – પરસ્ત્રી સેવન કરનાર પુરુષના હાથ, પગ છેદીને આગમાં શેકે છે, અથવા માંસ, ચામડી કાપીને તેના શરીરને ક્ષારથી સીંચે છે. સૂત્ર– ૨૬૮. પાપથી સંતપ્ત પુરુષો આ લોકમાં કાન, નાક અને કંઠનું છેદન સહન કરે છે, પણ એવો નિશ્ચય નથી કરતા કે હવે અમે ફરીથી આ પાપ નહીં કરીએ. સૂત્ર સંદર્ભ– | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-४ स्त्री परिज्ञा |
उद्देशक-१ | Gujarati | 271 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] जुवती समणं बूया चित्तवत्थालंकारविभूसिया ।
विरया चरिस्सहं रुक्खं धम्माइक्ख णे भयंतारो! ॥ Translated Sutra: સૂત્ર– ૨૭૧. વિવિધ વસ્ત્રો અને અલંકારયુક્ત કોઈ યુવતી શ્રમણને કહે છે કે હે ભયથી બચાવનાર ! મને ધર્મ કહો, હું વિરત બનીને સંયમ પાળીશ. સૂત્ર– ૨૭૨. અથવા શ્રાવિકા હોવાથી હું સાધુની સાધર્મિણી છું. એવું કહીને સ્ત્રીઓ સાધુ પાસે આવે છે પણ જેમ અગ્નિના સહવાસથી લાખનો ઘડો પીગળે તેમ સ્ત્રી સંસર્ગથી વિદ્વાન પુરુષ પણ વિષાદ પામે | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-१ | Gujarati | 302 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] जे केइ बाला इह जीवियट्ठी पावाइं कम्माइं करेंति रुद्दा ।
ते घोररूवे तिमिसंधयारे तिव्वाभितावे नरए पडंति ॥ Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: નરક ગતિને યોગ્ય કૃત્યોને જણાવતા સૂત્રકારશ્રી કહે છે – અનુવાદ: સૂત્ર– ૩૦૨. આ સંસારમાં કેટલાક અજ્ઞાની જીવો કે જે અસંયમી જીવનના અર્થી છે, પ્રાણીને ભય ઉત્પન્ન કરનાર એવા રૌદ્ર પાપકર્મ કરે છે, જીવહિંસાદિ પાપો કરે છે, તેઓ ઘોર, સઘન અંધકારમય, તીવ્ર સંતપ્ત નરકમાં જાય છે. સૂત્ર– ૩૦૩. તે જીવો પોતાના | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-१ | Gujarati | 310 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] असूरियं नाम महाभितावं अंधं तमं दुप्पतरं महंतं ।
उड्ढं अहे यं तिरियं दिसासु समाहिओ जत्थगणी ज्झियाइ ॥ Translated Sutra: સૂત્ર– ૩૧૦. જ્યાં સૂર્યનો પ્રકાશ નથી તેવી મહાસંતાપકારી, અંધકાર આચ્છાદિત, જેનો પાર પામવો કઠીન છે તેવી તથા સુવિશાલ નરક છે. ત્યાં ઊર્ધ્વ, અધો, તિર્છી દિશાઓમાં પ્રચંડ આગ જલતી રહે છે. સૂત્ર– ૩૧૧. પોતાના પાપકર્મને ન જાણનાર, બુદ્ધિહીન નારક, જે ગુફામાં રહેલ અગ્નિમાં પડે છે અને બળે છે, તે નરકભૂમિ કરુણા – જનક તેમજ દુઃખનું | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-१ | Gujarati | 315 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] नो चेव ते तत्थ मसीभवंति न मिज्जई तिव्वभिवेयणाए ।
तमाणुभागं अणुवेययंता दुक्खंति दुक्खी इह दुक्कडेणं ॥ Translated Sutra: સૂત્ર– ૩૧૫. તે નરકજીવો ત્યાં નરકની આગમાં બળીને રાખ થતા નથી કે નરકની તીવ્ર વેદનાથી મરતા નથી. પણ આ લોકમાં પોતાના કરેલા દુષ્કૃત્યોથી દુઃખી થઈ નરકની વેદના ભોગવે છે. સૂત્ર– ૩૧૬. ત્યાં અતિ ઠંડીથી પીડાતા નારક જીવો પોતાની ટાઢ દૂર કરવા સુતપ્ત અગ્નિ પાસે જાય છે. પણ ત્યાં દુર્ગમ સ્થાનમાં તે બિચારા શાતા પામતા નથી. પણ ત્યાં | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-१ | Gujarati | 322 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] ते तिप्पमाणा ‘तलसंपुड व्व’ राइंदियं तत्थ थणंति बाला ।
‘गलंति ते सोणियपूयमंसं’ पज्जोइया खारपदिद्धियंगा ॥ Translated Sutra: સૂત્ર– ૩૨૨. નારકોના શરીરથી લોહી – પરુ ઝરતા રહે છે, તેઓ સૂકાયેલા તાળપત્ર માફક શબ્દ કરતા રાત – દિન રડે છે. અગ્નિમાં બળતા અને ક્ષાર પ્રક્ષિપ્ત તે નારકનાં અંગથી લોહી, પરું, માંસ ઝર્યા કરે છે. સૂત્ર– ૩૨૩. લોહી અને પરુ પકાવનારી, નવા સળગાવેલ અગ્નિ જેવી તપ્ત, પુરુષથી અધિક પ્રમાણવાળી, લોહી – પરુથી ભરેલી કુંભી વિશે તમે | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
उद्देशक-२ | Gujarati | 328 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] हत्थेहि पाएहि य बंधिऊणं ‘उदरं विकत्तंति खुरासिएहिं’ ।
गेण्हित्तु बालस्स विहत्तु देहं वद्धं थिरं पिट्ठउ उद्धरंति ॥ Translated Sutra: સૂત્ર– ૩૨૮. પરમાધામી દેવો તે નારક જીવોના હાથ, પગ બાંધીને નારકીના પેટને છરી, તલવારથી કાપે છે. તે અજ્ઞાનીના શરીરને પકડીને ચીરી – ફાડીને, તેની પીઠની ચામડી ઉતરડે છે. સૂત્ર– ૩૨૯. પરમાધામી દેવો નારક જીવોના હાથને મૂળથી કાપી નાંખે છે, મોઢામાં તપેલા લોઢાના ગોળા નાંખી બાળે છે. એકાંતમાં લઈ જઈ તેના પૂર્વકૃત્ પાપ યાદ કરાવી |