Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Aturpratyakhyan | આતુર પ્રત્યાખ્યાન | Ardha-Magadhi |
प्रथमा प्ररुपणा |
Gujarati | 6 | Gatha | Painna-02 | View Detail | |
Mool Sutra: [गाथा] आसुक्कारे मरणे अच्छिन्नाए य जीवियासाए ।
नाएहि वा अमुक्को पच्छिमसंलेहणमकिच्चा ॥ Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: (બાલ પંડિત મરણ) અનુવાદ: સૂત્ર– ૬. ઉતાવળું મરણ થવાથી, જીવિતની આશા ન તૂટવાથી, સ્વજનોએ રજા ન આપવાથી, છેવટની સંલેખના કર્યા વિના. ... સૂત્ર– ૭. શલ્યરહિત થઈ, પાપની આલોચના કરીને, પોતાના ઘેર, સંથારે આરૂઢ થઈને જો દેશ વિરત થઈ મરે તો તે બાલ પંડિત મરણ કહેવાય છે. સૂત્ર– ૮. જેનો વિધિ ભક્તપરિજ્ઞા પ્રકીર્ણક આગમમાં | |||||||||
Aturpratyakhyan | આતુર પ્રત્યાખ્યાન | Ardha-Magadhi |
प्रतिक्रमणादि आलोचना |
Gujarati | 30 | Gatha | Painna-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सत्त भए अट्ठ मए सन्ना चत्तारि गारवे तिन्नि ।
आसायण तेत्तीसं रागं दोसं च गरिहामि ॥ Translated Sutra: સૂત્ર– ૩૦. સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેત્રીશ આશાતના અને રાગ – દ્વેષની હું ગર્હા કરું છું. સૂત્ર– ૩૧. અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ તથા જીવ અને અજીવમાં સર્વ મમત્ત્વને હું નિંદું છું – ગર્હા કરું છું. સૂત્ર– ૩૨. નિંદવા યોગ્યને હું નિંદુ છું અને મને જે ગર્હવા યોગ્ય છે, તે (પાપો)ની ગર્હા કરું છું. તેમજ સર્વ બાહ્ય | |||||||||
Auppatik | ઔપપાતિક ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
समवसरण वर्णन |
Gujarati | 34 | Sutra | Upang-01 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं समणे भगवं महावीरे कूणियस्स रन्नो भिंभसारपुत्तस्स सुभद्दापमुहाण य देवीणं तीसे य महतिमहालियाए इसिपरिसाए मुणिपरिसाए जइपरिसाए देवपरिसाए अनेगसयाए अनेगसयवंदाए अनेगसयवंदपरियालाए ओहवले अइवले महब्बले अपरिमिय बल वीरिय तेय माहप्प कंतिजुत्ते सारय णवणत्थणिय महुरगंभीर कोंचणिग्घोस दुंदुभिस्सरे उरे वित्थडाए कंठे वट्टियाए सिरे समाइण्णाए अगरलाए अमम्मणाए सुव्वत्तक्खर सन्निवाइयाए पुण्णरत्ताए सव्वभासानुगामिणीए सरस्सईए जोयणनीहारिणा सरेणं अद्धमागहाए भासाए भासइ– अरिहा धम्मं परिकहेइ।
तेसिं सव्वेसिं आरियमणारियाणं अगिलाए धम्मं आइक्खइ। सावि य णं अद्धमाहगा Translated Sutra: [૧] ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ભંભસારપુત્ર કૂણિક રાજાને, સુભદ્રા આદિ રાણીઓને, તે મહામોટી પર્ષદાને – ઋષિપર્ષદા, મુનિપર્ષદા, યતિપર્ષદા, દેવપર્ષદા, અનેકશત, અનેક શતવૃંદ, અનેક શતવૃંદ પરિવાર ઉપસ્થિત હતો તેમાં. ... ઓઘબલી, અતિબલી, મહાબલી, અપરિમિત બલ – વીર્ય – તેજ – મહત્તા – કાંતિયુક્ત, શારદ – નવ – સ્તનિત – મધુર – ગંભીર | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-२ |
उद्देशक-१ उच्छवास अने स्कंदक | Gujarati | 112 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं भगवं महावीरे रायगिहाओ नगराओ गुणसिलाओ चेइआओ पडिनिक्खमइ,
पडिनिक्खमित्ता बहिया जनवयविहारं विहरइ।
तेणं कालेणं तेणं समएणं कयंगला नामं नगरी होत्था–वण्णओ।
तीसे णं कयंगलाए नयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए छत्तपलासए नामं चेइए होत्था–वण्णओ।
तए णं समणे भगवं महावीरे उप्पन्ननाणदंसणधरे अरहा जिने केवली जेणेव कयंगला नगरी जेणेव छत्तपलासए चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ जाव समोसरणं। परिसा निग्गच्छइ।
तीसे णं कयंगलाए नयरीए अदूरसामंते सावत्थी नामं नयरी होत्था–वण्णओ।
तत्थ Translated Sutra: (૧) તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહી નગર પાસે આવેલ ગુણશીલ ચૈત્યથી નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિહાર કર્યો. તે કાળે તે સમયે કૃતંગલા નામે નગરી હતી. ઉવવાઈ સૂત્રાનુસાર નગરીનું વર્ણન જાણવું. તે કૃતંગલા નગરીની બહાર ઈશાન ખૂણામાં છત્રપલાશક નામે ચૈત્ય હતું. ઉવવાઈ સૂત્રાનુસાર ઉદ્યાનનું વર્ણન જાણવું. ત્યારે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 233 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] से किं तं पमाणे?
पमाणे चउव्विहे पन्नत्ते; तं जहा–पच्चक्खे अणुमाणे ओवम्मे आगमे, जहा अनुओगदारे तहा नेयव्वं पमाणं जाव तेण परं सुत्तस्स वि अत्थस्स वि नो अत्तागमे, नो अनंतरागमे, परंपरागमे। Translated Sutra: ભગવન્ ! પ્રમાણ શું છે ? ગૌતમ ! પ્રમાણ ચાર પ્રકારે છે – પ્રત્યક્ષ, અનુમાન, ઔપમ્ય, આગમ. અનુયોગ – દ્વાર સૂત્રમાં કહ્યા મુજબ પ્રમાણ જાણવુ. યાવત્ તે અર્થરૂપ બોધ પ્રશિષ્યોને માટે આત્માગમ નથી, અનંતરાગમ નથી, પરંતુ પરંપરાગમ છે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-८ |
उद्देशक-८ प्रत्यनीक | Gujarati | 413 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! ववहारे पन्नत्ते?
गोयमा! पंचविहे ववहारे पन्नत्ते, तं जहा–आगमे, सुतं, आणा, धारणा, जीए।
जहा से तत्थ आगमे सिया आगमेणं ववहारं पट्ठवेज्जा।
नो य से तत्थ आगमे सिया, जहा से तत्थ सुए सिया, सुएणं ववहारं पट्ठवेज्जा।
नो य से तत्थ सुए सिया, जहा से तत्थ आणा सिया, आणाए ववहारं पट्ठवेज्जा।
नो य से तत्थ आणा सिया, जहा से तत्थ धारणा सिया, धारणाए ववहार पट्ठवेज्जा।
नो य से तत्थ धारणा सिया, जहा से तत्थ जीए सिया, जीएणं ववहारं पट्ठवेज्जा।
इच्चेएहिं पंचहिं ववहारं पट्ठवेज्जा, तं जहा–आगमेणं, सुएणं आणाए, धारणाए, जीएणं।
जहा-जहा से आगमे सुए आणा धारणा जीए तहा-तहा ववहारं पट्ठवेज्जा।
से Translated Sutra: ભગવન્! વ્યવહાર કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે. તે આ – આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા, જીત – વ્યવહાર. આ પાંચ વ્યવહારોમાંથી જ્યારે, જ્યાં આગમ વ્યવહાર હોય ત્યારે ત્યાં તેને આગમથી વ્યવહાર કરવો જોઈએ. જેની પાસે આગમ વ્યવહાર ન હોય, તેણે જેની પાસે જે શ્રુત હોય, તેનાથી વ્યવહાર કરવો. જો શ્રુત ન હોય તો, જેની પાસે જે આજ્ઞા હોય, તેણે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-९ |
उद्देशक-३३ कुंडग्राम | Gujarati | 463 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] तस्स णं माहणकुंडग्गामस्स नगरस्स पच्चत्थिमे णं एत्थ णं खत्तियकुंडग्गामे नामं नयरे होत्था–वण्णओ। तत्थ णं खत्तियकुंडग्गामे नयरे जमाली नामं खत्तियकुमारे परिवसइ–अड्ढे दित्ते जाव बहुजणस्स अपरिभूते, उप्पिं पासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं बत्तीसतिबद्धेहिं णाडएहिं वरतरुणीसंपउत्तेहिं उवनच्चिज्जमाणे-उवनच्चिज्जमाणे, उवगिज्जमाणे-उवगिज्जमाणे, उव-लालिज्जमाणे-उवलालिज्जमाणे, पाउस-वासारत्त-सरद-हेमंत-वसंत-गिम्ह-पज्जंते छप्पि उऊ जहाविभवेणं माणेमाणे, कालं गाले-माणे, इट्ठे सद्द-फरिस-रस-रूव-गंधे पंचविहे माणुस्सए कामभोगे पच्चणुब्भवमाणे विहरइ।
तए णं खत्तियकुण्डग्गामे Translated Sutra: તે બ્રાહ્મણકુંડગ્રામ નગરની પશ્ચિમમાં ક્ષત્રિયકુંડગ્રામ નામે નગર હતું, (વર્ણન). તે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જમાલિ નામે ક્ષત્રિયકુમાર વસતો હતો, તે ઋદ્ધિમાન્, તેજસ્વી આદી ગુણસંપન્ન હતો યાવત્ અનેક મનુષ્યથી અપરિભૂત હતો. તે પોતાના ઉત્તમ ભવનમાં રહેતો હતો. તે ભવનમાં મૃદંગવાદ્યનો સ્પષ્ટ ધ્વનિ થઈ રહ્યો છે, બત્રીસ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-११ |
उद्देशक-११ काल | Gujarati | 523 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं विमलस्स अरहओ पओप्पए धम्मघोसे नामं अनगारे जाइसंपन्ने वण्णओ जहा केसि-सामिस्स जाव पंचहिं अनगारसएहिं सद्धिं संपरिवुडे पुव्वानुपुव्विं चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे जेणेव हत्थिणापुरे नगरे, जेणेव सहसंबवने उज्जाणे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ।
तए णं हत्थिणापुरे नगरे सिंघाडग-तिय-चउक्क-चच्चर-चउम्मुह-महापह-पहेसु महया जणसद्दे इ वा जाव परिसा पज्जुवासइ।
तए णं तस्स महब्बलस्स कुमारस्स तं महयाजणसद्दं वा जणवूहं वा जाव जणसन्निवायं वा सुणमाणस्स वा पास-माणस्स वा एवं Translated Sutra: સૂત્ર– ૫૨૩. તે કાળે, તે સમયે અરહંત વિમલના પ્રશિષ્ય ધર્મઘોષ નામક અણગાર, જાતિ સંપન્નાદિહતે, તેનું વર્ણન કેશીસ્વામીના વર્ણન સમાન કરવું યાવત્ ૫૦૦ અણગાર સાથે સંપરિવૃત્ત થઈને પૂર્વાનુપૂર્વી ચરતા, ગ્રામાનુગ્રામ વિચરતા જ્યાં હસ્તિનાગપુર, જ્યાં સહસ્રામ્રવન ઉદ્યાન હતું ત્યા આવ્યા, આવીને અવગ્રહ અવગ્રહ્યો, અવગ્રહીને | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१२ |
उद्देशक-१ शंख | Gujarati | 530 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं सावत्थी नामं नगरी होत्था–वण्णओ। कोट्ठए चेइए–वण्णओ। तत्थ णं सावत्थीए नगरीए बहवे संखप्पामोक्खा समणोवासया परिवसंति–अड्ढा जाव बहुजनस्स अपरिभूया, अभिगयजीवाजीवा जाव अहापरिग्गहिएहिं तवो-कम्मेहिं अप्पाणं भावेमाणा विहरंति। तस्स णं संखस्स समणोवासगस्स उप्पला नाम भारिया होत्था–सुकुमालपाणिपाया जाव सुरूवा, समणोवासिया अभिगयजीवाजीवा जाव अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणी विहरइ। तत्थ णं सावत्थीए नगरीए पोक्खली नामं समणोवासए परिवसइ–अड्ढे, अभिगयजीवाजीवे जाव अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ।
तेणं कालेणं Translated Sutra: સૂત્ર– ૫૩૦. તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. કોષ્ઠક ચૈત્ય હતું.(નગરી અને ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્ર અનુસાર જાણવું) તે શ્રાવસ્તી નગરીમાં શંખ આદિ ઘણા શ્રાવકો રહેતા હતા. તેઓ સમૃદ્ધ યાવત્ અપરિભૂત હતા, જીવાજીવના જ્ઞાતા હતા યાવત્ સ્વયં સ્વીકૃત તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તે શંખ શ્રાવકને | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-४ पृथ्वी | Gujarati | 575 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] किमियं भंते! लोएत्ति पवुच्चइ?
गोयमा! पंचत्थिकाया, एस णं एवतिए लोएत्ति पवुच्चइ, तं जहा–धम्मत्थिकाए, अधम्मत्थिकाए आगासत्थिकाए, जीवत्थिकाए, पोग्गलत्थिकाए।
धम्मत्थिकाएणं भंते! जीवाणं किं पवत्तति?
गोयमा! धम्मत्थिकाएणं जीवाणं आगमन-गमन-भासुम्मेस-मनजोग-वइजोग-कायजोगा, जे यावण्णे तहप्पगारा चला भावा सव्वे ते धम्मत्थिकाए पवत्तंति। गइलक्खणे णं धम्मत्थिकाए।
अधम्मत्थिकाएणं भंते! जीवाणं किं पवत्तति?
गोयमा! अधम्मत्थिकाएणं जीवाणं ठाण-निसीयण-तुयट्टण, मणस्स य एगत्तीभावकरणता, जे यावण्णे तहप्पगारा थिरा भावा सव्वे ते अधम्मत्थिकाए पवत्तंति। ठाणलक्खणे णं अधम्मत्थिकाए।
आगासत्थिकाएणं Translated Sutra: સૂત્ર– ૫૭૫. ભગવન્ ! આ ‘લોક’ શું કહેવાય છે ? ગૌતમ ! પંચાસ્તિકાયના સમૂહરૂપ આ લોક કહેવાય છે. તે આ – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. ભગવન્ ! ધર્માસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે ? ગૌતમ ! ધર્માસ્તિકાયથી જીવોનું આગમન, ગમન, ભાષા, ઉન્મેષ, મનોયોગ, વચનયોગ અને કાયયોગ પ્રવૃત્તિ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१५ गोशालक |
Gujarati | 655 | Sutra | Ang-05 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं समणे भगवं महावीरे अन्नया कदायि सावत्थीओ नगरीओ कोट्ठयाओ चेइयाओ पडिनिक्खमति, पडिनिक्खमित्ता बहिया जनवयविहारं विहरइ।
तेणं कालेणं तेणं समएणं मेंढियगामे नामं नगरे होत्था–वण्णओ। तस्स णं मेंढियगामस्स नगरस्स बहिया उत्तरपु-रत्थिमे दिसीभाए, एत्थ णं साणकोट्ठए नामं चेइए होत्था–वण्णओ जाव पुढविसिलापट्टओ। तस्स णं साणकोट्ठगस्स चेइयस्स अदूर-सामंते, एत्थ णं महेगे मालुयाकच्छए यावि होत्था–किण्हे किण्होभासे जाव महामेहनिकुरंबभूए पत्तिए पुप्फिए फलिए हरियगरेरि-ज्जमाणे सिरीए अतीव-अतीव उवसोभेमाणे चिट्ठति। तत्थ णं मेंढियगामे नगरे रेवती नामं गाहावइणी परिवसति–अड्ढा Translated Sutra: સૂત્ર– ૬૫૫. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરતા વિચરે છે. તે કાળે, તે સમયે મેંઢિકગ્રામ નગર હતું, તેની બહાર ઈશાનકોણમાં શાલકોષ્ઠક નામે ચૈત્ય હતું યાવત્ ત્યાં પૃથ્વીશિલાપટ્ટક હતો. તે શાલકોષ્ઠક ચૈત્યની થોડે સમીપમાં એક મોટો માલુકા | |||||||||
Bhaktaparigna | ભક્તપરિજ્ઞા | Ardha-Magadhi |
मङ्गलं, ज्ञानमहत्ता |
Gujarati | 2 | Gatha | Painna-04 | View Detail | |
Mool Sutra: [गाथा] भवगहणभमणरीणा लहंति निव्वुइसुहं जमल्लीणा ।
तं कप्पंद्दुमकाणणसुहयं जिणसासणं जयइ ॥ Translated Sutra: સંસારરૂપી ગહન વનમાં ભમતા, પીડાયેલા જીવે જેને આશરે મોક્ષ સુખને પામે છે, તે કલ્પવૃક્ષના ઉદ્યાન સમાન સુખને આપનારુ જૈન શાસન જયવંતુ વર્તે છે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 61 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथीणं अहे आगमनगिहंसि वा वियडगिहंसि वा वंसीमूलंसि वा रुक्खमूलंसि वा अब्भावगासियंसि वा वत्थए। Translated Sutra: સાધ્વીઓને આગમનગૃહમાં, ચોતરફ ખુલ્લા ઘરમાં, છાપરા નીચે કે વાંસની જાળીવાળા ઘરમાં, વૃક્ષથી નીચે કે આકાશ નીચે રહેવું ન કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 62 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाणं अहे आगमनगिहंसि वा वियडगिहंसि वा वंसीमूलंसि वा रुक्खमूलंसि वा अब्भावगासियंसि वा वत्थए। Translated Sutra: સાધુઓને આગમનગૃહમાં, ચોતરફ ખુલ્લા ઘરમાં, છાપરા નીચે કે વાંસની જાળીવાળા ઘરમાં, વૃક્ષથી નીચે કે આકાશ નીચે રહેવું કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 1 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा आमे तालपलंबे अभिन्ने पडिगाहित्तए। Translated Sutra: વર્ણન સંદર્ભ: છેદસૂત્રમાં બીજા છેદસૂત્ર રૂપે હાલ સ્વીકાર્ય એવા આ આગમમાં છ ઉદ્દેશાઓ છે. જેમાં કુલ – ૨૧૫ સૂત્રો છે. આ છેદસૂત્રનું ભાષ્ય પૂજ્ય મલયગિરિજી તથા પૂજ્ય ક્ષેમકીર્તિજી.ની વૃત્તિ પણ છે. અમારા આગમસુત્તાણી – સટીકં માં છપાયેલ છે. સામુદાયિક મર્યાદાના કારણે અમે ટીકા સહિત અનુવાદ પ્રકાશિત કરી શકતા નથી પરંતુ | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 46 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा राओ वा वियाले वा अद्धाणगमनं एत्तए। Translated Sutra: સાધુ – સાધ્વીને રાત્રે કે વિકાલમાં માર્ગમાં ગમન – આગમન કરવું કલ્પતું નથી. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-४ | Gujarati | 135 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] भिक्खू य अहिगरणं कट्टु तं अहिगरणं अविओसवेत्ता नो से कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा, बहिया वियारभूमिं वा विहारभूमिं वा निक्खमित्तए वा पविसित्तए वा, गामानुगामं वा दूइज्जित्तए, गणाओ वा गणं संकमित्तए, वासावासं वा वत्थए।
जत्थेव अप्पणो आयरिय-उवज्झायं पासेज्जा बहुस्सुयं बब्भागमं, तस्संतिए आलोएज्जा पडिक्कमेज्जा निंदेज्जा गरहेज्जा विउट्टेज्जा विसोहेज्जा अकरणयाए अब्भुट्ठेज्जा अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा।
से य सुएण पट्ठविए आइयव्वे सिया, से य सुएण नो पट्ठविए नो आइयव्वे सिया। से य सुएण पट्ठविज्जमाणे नो आइयइ, से निज्जूहियव्वे Translated Sutra: જો કોઈ સાધુ કલહ કરીને તેને ઉપશાંત ન કરે તો તેને ગૃહસ્થોના ઘરમાં ભોજન – પાનને માટે નિષ્ક્રમણ – પ્રવેશ કરવો ન કલ્પે. તેને ઉપાશ્રય બહાર સ્વાધ્યાય ભૂમિમાં કે ઉચ્ચાર અને પ્રસ્રવણ ભૂમિમાં આવવું – જવું ન કલ્પે. તેને ગ્રામાનુગ્રામ વિહાર કરવો ન કલ્પે. તેને એક ગણથી બીજા ગણમાં સંક્રમણ કરવું અને વર્ષાવાસ અર્થાત્ ચોમાસું | |||||||||
Chandravedyak | Ardha-Magadhi | Gujarati | 37 | Gatha | Painna-07B | View Detail | |||
Mool Sutra: [गाथा] नीयावित्ति विनीयं ममत्तमं गुणवियाणयं सुयणं ।
आयरियमइवियाणिं सीसं कुसला पसंसंति ॥ Translated Sutra: (શિષ્ય દ્વાર) ૩૭. જે હંમેશા નમ્ર વૃત્તિવાળો, વિનીત, મદ રહિત, ગુણને જાણનારો, સજ્જન અને આચાર્ય ભગવંતના આશયને સમજનારો હોય છે, તે શિષ્યની પ્રશંસા પંડિત પુરુષો કરે છે. અર્થાત્ તેવો સાધુ સુશિષ્ય કહેવાય છે.. ૩૮. શીત, તાપ, વાયુ, ભૂખ, તરસ અને અરતિ પરીષહને સહન કરનાર, પૃથ્વીની જેમ સર્વ પ્રકારની પ્રતિકૂળતા – અનુકૂળતા વગેરેને | |||||||||
Chandravedyak | Ardha-Magadhi | Gujarati | 72 | Gatha | Painna-07B | View Detail | |||
Mool Sutra: [गाथा] नाणी वि अवट्टंतो गुणेसु, दोसे य ते अवज्जिंतो ।
दोसाणं च न मुच्चइ तेसिं न वि ते गुणे लहइ ॥ Translated Sutra: (જ્ઞાનગુણ દ્વાર) ૭૨. જ્ઞાન વિનાનું એકલું ચારિત્ર ક્રિયા. અને ક્રિયા વિનાનું એકલું જ્ઞાન ભવતારક બનતા નથી. ક્રિયા સંપન્ન જ્ઞાની જ સંસાર સમુદ્રને તરી જાય છે. ૭૩. જ્ઞાની હોવા છતાં જે ક્ષમાદિ ગુણોમાં વર્તતો ન હોય, ક્રોધાદિ દોષોને છોડતો ન હોય, તો તે કદાપિ દોષોથી મુક્ત અને ગુણવાન બની શકે નહીં. ૭૪. અસંયમ અને અજ્ઞાન દોષથી | |||||||||
Chandravedyak | Ardha-Magadhi | Gujarati | 117 | Gatha | Painna-07B | View Detail | |||
Mool Sutra: [गाथा] जह व अनियमियतुरगे अयाणमाणो नरो समारूढो ।
इच्छेज्ज पराणीयं अइगंतुं जो अकयजोगो ॥ Translated Sutra: (મરણગુણ દ્વાર) હવે સમાધિમરણના ગુણ વિશેષ એકાગ્ર થઈ સાંભળો. ૧૧૭. જેમ અનિયંત્રિત ઘોડા ઉપર બેઠેલો અજાણપુરુષ શત્રુસૈન્યને પરાસ્ત કરવા કદાચ ઇચ્છે. ૧૧૮. પરંતુ તે પુરુષ અને ઘોડો અગાઉ તેવી તાલીમ અને અભ્યાસ નહીં કરવાથી, સંગ્રામમાં શત્રુસૈન્યને જોતા જ નાશી જાય છે. ૧૧૯. તેમ ક્ષુધાદિ પરીષહો, લોચાદિ કષ્ટો અને તપનો જેણે | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-४ गणिसंपदा |
Gujarati | 7 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं सुतसंपदा? सुतसंपदा चउव्विहा पन्नत्ता, तं जहा–बहुसुते यावि भवति, परिचितसुते यावि भवति, विचित्तसुते यावि भवति, घोसविसुद्धिकारए यावि भवति। से तं सुतसंपदा। Translated Sutra: તે શ્રુતસંપત્તિ કઈ છે? શ્રુત એટલે આગમ અથવા શાસ્ત્રજ્ઞાન. આ શ્રુત સંપત્તિ ચાર પ્રકારે કહી છે – ૧. બહુશ્રુતતા – અનેક શાસ્ત્રોના જ્ઞાતા થવું. ૨. પરિચિતપણું – સૂત્રાર્થથી સારી રીતે પરિચિત થવું. ૩. વિચિત્રશ્રુતતા – સ્વસમય અને પરસમયના તથા ઉત્સર્ગ અને અપવાદના જ્ઞાતા થવું. ૪. ઘોષ વિશુદ્ધિ કારકતા – શુદ્ધ ઉચ્ચારણવાળા | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ महाचारकथा |
Gujarati | 226 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] नाणदंसणसंपन्नं संजमे य तवे रयं ।
गणिमागमसंपन्नं उज्जाणम्मि समोसढं ॥ Translated Sutra: સૂત્ર– ૨૨૬, ૨૨૭. જ્ઞાનદર્શન સંપન્ન, સંયમ અને તપમાં રત, આગમ સંપન્ન ગણિ – આચાર્યને ઉદ્યાનમાં પધારેલા જોઈને રાજા, રાજમંત્રી, બ્રાહ્મણ અને ક્ષત્રિય નિશ્ચલાત્મા થઈને પૂછે છે – આપના આચાર – ગોચર કેવા છે ? સૂત્ર– ૨૨૮, ૨૨૯. ત્યારે તે નિભૃત, દાંત, સર્વે પ્રાણી માટે સુખાવહ, શિક્ષાઓથી સમાયુક્ત અને પરમ વિચક્ષણ ગણિ તેમને કહે | |||||||||
Devendrastava | દેવેન્દ્રસ્તવ | Ardha-Magadhi |
मङ्गलं, देवेन्द्रपृच्छा |
Gujarati | 1 | Gatha | Painna-09 | View Detail | |
Mool Sutra: [गाथा] अमर-नरवंदिए वंदिऊण उसभाइए जिनवरिंदे ।
वीरवरपच्छिमंते तेलोक्कगुरू गुणाइन्ने ॥ Translated Sutra: સૂત્ર– ૧. ત્રૈલોક્ય ગુરુ, ગુણોથી પરિપૂર્ણ, દેવ અને મનુષ્યો વડે પૂજિત, ઋષભ આદિ જિનવર તથા અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાન મહાવીરને નમસ્કાર કરીને – સૂત્ર– ૨. નિશ્ચે આગમવિદ્ કોઈ શ્રાવક, સંધ્યાકાળના પ્રારંભે, જેણે અહંકાર જિત્યો છે તેવા વર્ધમાન મહાવીર સ્વામીની સ્તુતિ કરે છે, તે સ્તુતિ કરતા – સૂત્ર– ૩. શ્રાવકની પત્ની | |||||||||
Gacchachar | ગચ્છાચાર | Ardha-Magadhi |
आचार्यस्वरूपं |
Gujarati | 15 | Gatha | Painna-07A | View Detail | |
Mool Sutra: [गाथा] संगहोवग्गहं विहिणा न करेइ य जो गणी ।
समणं समणिं तु दिक्खित्ता सामायारिं न गाहए ॥ Translated Sutra: સૂત્ર– ૧૫. જે આચાર્ય આગમોક્ત વિધિથી શિષ્યનો સંગ્રહ અને તેઓને ઉપગ્રહ કરતા નથી, સાધુ – સાધ્વીને દીક્ષા આપીને સામાચારી શીખવતા નથી, સૂત્ર– ૧૬. બાળ શિષ્યોને ગાય વાછરડાને જીભ વડે ચાટે તેમ ચુંબન કરે, સન્માર્ગ ગ્રહણ ન કરાવે, તે આચાર્યને શિષ્યોના વૈરી જાણવા. સૂત્ર સંદર્ભ– ૧૫, ૧૬ | |||||||||
Gacchachar | ગચ્છાચાર | Ardha-Magadhi |
गुरुस्वरूपं |
Gujarati | 77 | Gatha | Painna-07A | View Detail | |
Mool Sutra: [गाथा] जत्थ य बाहिरपाणियबिंदूमित्तं पि गिम्हमाईसु ।
तण्हासोसियपाणा मरणे वि मुनी न गिण्हंति ॥ Translated Sutra: સૂત્ર– ૭૭. ગ્રીષ્માદિમાં તૃષાથી પ્રાણ સોસાઈ જાય, મરણ આવે તો પણ બહારના સચિત્ત પાણીનું બિંદુ માત્ર પણ ગ્રહણ ન કરે. સૂત્ર– ૭૮. વળી જેમાં અપવાદ માર્ગે પણ હંમેશાં અચિત્ત – નિર્જીવ પાણી સમ્યક્ રીતે આગમવિધિથી ઇચ્છાય તેને ગચ્છ જાણવો. સૂત્ર સંદર્ભ– ૭૭, ૭૮ | |||||||||
Gacchachar | ગચ્છાચાર | Ardha-Magadhi |
गुरुस्वरूपं |
Gujarati | 85 | Gatha | Painna-07A | View Detail | |
Mool Sutra: [गाथा] जत्थित्थीकरफरिसं लिंगी अरिहा वि सयमवि करेज्जा ।
तं निच्छयओ गोयम! जाणेज्जा मूलगुणभट्ठं ॥ Translated Sutra: સૂત્ર– ૮૫. સાધુ વેષધારી મુનિ જો સ્વયં સ્ત્રીના હાથનો સ્પર્શ કરે તો નિશ્ચયથી તેને મૂળગુણ ભ્રષ્ટ ગચ્છ જાણવો. અપવાદે પણ આગમમાં સ્પર્શ નિષેધ્યો છે, સૂત્ર– ૮૬. પરંતુ જો દિક્ષાનો અંતાદિ ઉત્પન્ન થાય તો આગમોક્ત વિધિ જાણનાર સ્પર્શ કરે, તો ગચ્છ જાણવો. સૂત્ર સંદર્ભ– ૮૫, ૮૬ | |||||||||
Gacchachar | ગચ્છાચાર | Ardha-Magadhi |
आर्यास्वरूपं |
Gujarati | 114 | Gatha | Painna-07A | View Detail | |
Mool Sutra: [गाथा] गच्छइ सविलासगई सयणीयं तूलियं सबिब्बोयं ।
उव्वट्टेइ सरीरं सिणाणमाईणि जा कुणइ ॥ Translated Sutra: સૂત્ર– ૧૧૪. વિલાસયુક્ત ગતિથી ગમન કરે, રૂની તળાઈમાં અને ઓશિકાપૂર્વક શયન કરે, તેલ આદિથી શરીરનું ઉદ્વર્તન કરે, જે સ્નાનાદિથી વિભૂષા કરે, (તથા) સૂત્ર– ૧૧૫. ગૃહસ્થના ઘેર જઈ કથા – વાર્તા કરે, યુવાન પુરુષોના આગમનને અભિનંદે, તે સાધ્વીને જરૂર શત્રુ સમાન જાણવી. સૂત્ર સંદર્ભ– ૧૧૪, ૧૧૫ | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-१७ अश्व |
Gujarati | 187 | Gatha | Ang-06 | View Detail | |
Mool Sutra: [गाथा] कल-रिभिय-महुर-तंती-तल-ताल-वंस-कउहाभिरामेसु ।
सद्देसु रज्जमाणा, रमंति सोइंदिय–वसट्टा ॥ Translated Sutra: સૂત્ર– ૧૮૭. કલ, રિભિત, મધુર તંત્રી, તલ, તાલ, વાંસ, કકુદ, રમ્ય, શબ્દોમાં અનુરક્ત થઈ, શ્રોત્રેન્દ્રિયવશાર્ત્ત પ્રાણી આનંદ માને છે. સૂત્ર– ૧૮૮. શ્રોત્રેન્દ્રિયની દુર્દાન્તતાથી આટલા દોષો થાય છે – જેમ પારઘીના પીંજરામાં રહેલ તિતર, શબ્દને ન સહેતા વધ – બંધન પામે છે. સૂત્ર– ૧૮૯. ચક્ષુરિન્દ્રિય વશવર્તી, રૂપોમાં અનુરક્ત, | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-१ उत्क्षिप्तज्ञान |
Gujarati | 25 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं सा धारिणी देवी नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्ठमाण य राइंदियाणं वीइक्कंताणं अद्धरत्तकालसमयंसि सुकुमालपाणिपायं जाव सव्वंगसुंदरं दारगं पयाया।
तए णं ताओ अंगपडियारियाओ धारिणिं देविं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव सव्वंगसुंदरं दारगं पयायं पासंति, पासित्ता सिग्घं तुरियं चवलं वेइयं जेणेव सेणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेणियं रायं जएणं विजएणं वद्धावेंति, वद्धावेत्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं वयासी–एवं खलु देवानुप्पिया! धारिणी देवी नवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव सव्वंगसुंदरं दारगं पयाया। तं णं अम्हे Translated Sutra: સૂત્ર– ૨૫. ત્યારપછી તે ધારિણીદેવી નવ માસ બહુ પ્રતિપૂર્ણ થયા પછી સાડા સાત રાત્રિદિવસ વીત્યા પછી, અર્ધ રાત્રિકાળ સમયમાં સુકુમાલ હાથ પગવાળા યાવત્ સર્વાંગ સુંદર બાળકને જન્મ આપ્યો. ત્યારે તે અંગપ્રતિચારિકાઓ, ધારિણી દેવીને નવ માસ પ્રતીપૂર્ણ થતા યાવત્ બાળકને જન્મ આપેલ જોઈને, શીઘ્ર, ત્વરિત, ચપળ, વેગવાળી ગતિથી | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-५ शेलक |
Gujarati | 66 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं सेलगपुरे नामं नगरे होत्था। सुभूमिभागे उज्जाणे। सेलए राया। पउमावई देवी। मंडुए कुमारे जुवराया।
तस्स णं सेलगस्स पंथगपामोक्खा पंच मंतिसया होत्था–उप्पत्तियाए वेणइयाए कम्मियाए पारिणामियाए उववेया रज्जधुरं चिंतयंति।
थावच्चापुत्ते सेलगपुरे समोसढे। राया निग्गए।
तए णं से सेलए राया थावच्चापुत्तस्स अनगारस्स अंतिए धम्मं सोच्चा निसम्म हट्ठतुट्ठ-चित्तमानंदिए पीइमणे परम-सोमणस्सिए हरिसवसविसप्पमाणहियए उट्ठाए उट्ठेइ, उट्ठेत्ता थावच्चा-पुत्तं अनगारं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–
सद्दहामि Translated Sutra: સૂત્ર– ૬૬. તે કાળે, તે સમયે શૈલકપુર નગર હતું. સુભૂમિભાગ ઉદ્યાન હતું. શૈલક રાજા, પદ્માવતી દેવી, મંડુકકુમાર યુવરાજ. તે શૈલકને પંથક આદિ ૫૦૦ મંત્રી હતા. તેઓ ઔત્પાતિકી, વૈનયિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિયુક્ત થઈ રાજ્યધૂરાના ચિંતક હતા. થાવચ્ચાપુત્ર, શૈલકપુરે પધાર્યા, રાજા નીકળ્યો, ધર્મકથા કહી, ધર્મ સાંભળ્યો, પછી કહ્યું | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ अंड |
Gujarati | 56 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं तेसिं सत्थवाहदारगाणं अन्नया कयाइं एगयओ सहियाणं समुवागयाणं सण्णिसण्णाणं सन्निविट्ठाणं इमेयारूवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था–जण्णं देवानुप्पिया! अम्हं सुहं वा दुक्खं वा पव्वज्जा वा विदेसगमणं वा समुप्पज्जइ, तण्णं अम्हेहिं एगयओ समेच्चा नित्थरियव्वं ति कट्टु अन्नमन्नमेयारूवं संगारं पडिसुणेंति, पडिसुणेत्ता सकम्मसंपउत्ता जाया यावि होत्था। Translated Sutra: સૂત્ર– ૫૬. ત્યારે તે સાર્થવાહ પુત્રો કોઈ સમયે મળ્યા. એક ઘરમાં આવી સાથે બેઠા અને આવો પરસ્પર વાર્તાલાપ થયો કે – હે દેવાનુપ્રિય ! આપણને જે સુખ, દુઃખ, પ્રવ્રજ્યા, વિદેશગમન પ્રાપ્ત થાય, તેનો આપણે એકબીજા સાથે નિર્વાહ કરવો. એમ વિચારી બંનેએ આવો સંકેત પરસ્પર સ્વીકાર્યો. પછી પોત – પોતાના કાર્યમાં લાગી ગયા. સૂત્ર– ૫૭. તે | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-१४ तेतलीपुत्र |
Gujarati | 148 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं तेरसमस्स नायज्झयणस्स अयमट्ठे पन्नत्ते, चोद्दसमस्स णं भंते! नायज्झयणस्स के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं तेयलिपुरं नाम नयरं। पमयवणे उज्जाणे। कनगरहे राया। तस्स णं कनगरहस्स पउमावई देवी।
तस्स णं कनगरहस्स तेयलिपुत्ते नामं अमच्चे–साम-दंड-भेय-उवप्पयाण-नीति-सुपउत्त-नयविहण्णू विहरइ।
तत्थ णं तेयलिपुरे कलादे नामं मूसियारदारए होत्था–अड्ढे जाव अपरिभूए।
तस्स णं भद्दा नामं भारिया।
तस्स णं कलावस्स मूसियारदारगस्स धूया भद्दाए अत्तया पोट्टिला नामं दारिया होत्था–रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा Translated Sutra: સૂત્ર– ૧૪૮. ભગવન્ ! જો શ્રમણ યાવત્ નિર્વાણ પ્રાપ્ત ભગવંત મહાવીરે તેરમા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ભગવન્ ! શ્રમણ ભગવંતે ચૌદમા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે, તે સમયે તેતલિપુર નામે નગર હતું. પ્રમદવન નામે ઉદ્યાન હતું, ત્યાં કનકરથ નામે રાજા હતો, તેની પદ્માવતી રાણી હતી, તે કનકરથ રાજાનો તેતલિપુત્ર | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-१६ अवरकंका |
Gujarati | 161 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] सा णं तओनंतरं उव्वट्टित्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे चंपाए नयरीए सागरदत्तस्स सत्थवाहस्स भद्दाए भारियाए कुच्छिंसि दारियत्ताए पच्चायाया।
तए णं सा भद्दा सत्थवाही नवण्हं मासाणं बहुपडिपुण्णाणं दारियं पयाया–सुकुमालकोमलियं गयता-लुयसमाणं।
तए णं तीसे णं दारियाए निव्वत्तबारसाहियाए अम्मापियरो इमं एयारूवं गोण्णं गुणनिप्फण्ण नामधेज्जं करेंति–जम्हा णं अम्ह एसा दारिया सुकुमाल-कोमलिया गयतालुयसमाणा, तं होउ णं अम्हं इमीसे दारियाए नामधेज्जं सुकुमालिया-सुकुमालिया।
तए णं तीसे दारियाए अम्मापियरो नामधेज्जं करेंति सूमालियत्ति।
तए णं सा सूमालिया दारिया पंचधाईपरिग्गहिया Translated Sutra: સૂત્ર– ૧૬૧. તે ત્યાંથી ઉદ્વર્તીને આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં ચંપાનગરીમાં સાગરદત્ત સાર્થવાહની ભદ્રા નામે ભાર્યાની કુક્ષિમાં પુત્રીરૂપે ઉત્પન્ન થઈ. ત્યારે તે ભદ્રા સાર્થવાહીએ નવ માસ પૂર્ણ થતા પુત્રીને જન્મ આપ્યો. તે બાલિકા હાથીના તાલુ સમાન સુકુમાલ અને કોમળ હતી. તે બાલિકાને બાર દિવસ વીત્યા પછી માતા – | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-१६ अवरकंका |
Gujarati | 168 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पंचालेसु जनवएसु कंपिल्लपुरे नामं नयरे होत्था–वण्णओ।
तत्थ णं दुवए नामं राया होत्था–वण्णओ।
तस्स णं चुलणी देवी। धट्ठज्जुणे कुमारे जुवराया।
तए णं सा सूमालिया देवी ताओ देवलोगाओ आउक्खएणं ठिइक्खएणं भवक्खएणं अनंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पंचालेसु जनवएसु कंपिल्लपुरे नयरे दुवयस्स रन्नो चुलणीए देवीए कुच्छिंसि दारियत्ताए पच्चायाया।
तए णं सा चुलणी देवी नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्ठमाण य राइंदियाणं वीइक्कंताणं सुकुमाल-पाणिपायं जाव दारियं पयाया।
तए णं तीसे दारियाए निव्वत्तबारसाहियाए Translated Sutra: સૂત્ર– ૧૬૮. તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પાંચાલ જનપદમાં કાંપિલ્યપુર નગર હતું. ત્યાં દ્રુપદ રાજા હતો. તેને ચુલણી નામે રાણી હતી.(નગર, રાજા, રાણીનું વર્ણન ઉવવાઈ સૂત્ર અનુસાર કરવું). ધૃષ્ટદ્યુમ્ન કુમાર નામે યુવરાજ હતો. ત્યારે સુકુમાલિકા દેવી, તે દેવલોકથી આયુક્ષયથી યાવત્ ચ્યવીને, આ જ જંબૂદ્વીપમાં | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-१६ अवरकंका |
Gujarati | 172 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं तं दोवइं रायवरकण्णं अंतेउरियाओ सव्वालंकारविभूसियं करेंति। किं ते? वरपायपत्तनेउरा जाव चेडिया-चक्कवाल-महयरग-विंद-परिक्खित्ता अंतेउराओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता किड्डावियाए लेहियाए सद्धिं चाउग्घंटं आसरहं दुरूहइ।
तए णं से धट्ठज्जुणे कुमारे दोवईए रायवरकन्नाए सारत्थं करेइ।
तए णं सा दोवई रायवरकन्ना कंपिल्लपुरं नयरं मज्झंमज्झेणं जेणेव सयंवरामंडवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता रहं ठवेइ, रहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता किड्डावियाए लेहियाए सद्धिं सयंवरामडबं अनुपविसइ, अनुपविसित्ता Translated Sutra: સૂત્ર– ૧૭૨. ત્યારપછી ઉત્તમ રાજકન્યા દ્રૌપદીને અંતઃપુરની સ્ત્રીઓએ સર્વાલંકારથી વિભૂષિત કરે છે. તે શું ? પગમાં શ્રેષ્ઠ ઝાંઝર પહેરાવ્યા યાવત્ દાસીઓના સમૂહથી પરીવરીને, બધા અંગોમાં વિભિન્ન આભૂષણ પહેરેલી તેણી અંતઃપુરથી બહાર નીકળી. બાહ્ય ઉપસ્થાનશાળામાં ચાતુર્ઘંટ અશ્વરથ પાસે આવી. ક્રીડા કરાવનારી અને લેખિકા | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-१६ अवरकंका |
Gujarati | 177 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं धायइसंडे दीवे पुरत्थिमद्धे भारहे वासे चंपा नामं नयरी होत्था। पुण्णभद्दे चेइए।
तत्थ णं चंपाए नयरीए कविले नामं वासुदेवे राया होत्था–महताहिमवंत-महंत-मलय-मंदर-महिंदसारे वण्णओ।
तेणं कालेणं तेणं समएणं ए अरहा चंपाए पुण्णभद्दे समोसढे। कविले वासुदेवे धम्मं सुणेइ।
तए णं से कविले वासुदेवे मुनिसुव्वयस्स अरहओ अंतिए धम्मं सुणेमाणे कण्हस्स वासुदेवस्स संखसद्दं सुणेइ।
तए णं तस्स कविलस्स वासुदेवस्स इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–किमन्ने धायइसंडे दीवे भारहे वासे दोच्चे वासुदेवे समुप्पन्ने, जस्स णं अयं संखसद्दे Translated Sutra: સૂત્ર– ૧૭૭. તે કાળે, તે સમયે ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ભરતક્ષેત્રમાં ચંપા નામે નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતુ, ત્યાં ચંપા નગરીમાં કપિલ વાસુદેવ રાજા હતો. તે મહાહિમવંતાદિ વિશેષણ યુક્ત હતો. તે કાળે, તે સમયે (તે ક્ષેત્રમાં થયેલ) મુનિસુવ્રત અરહંત ચંપામાં પૂર્ણભદ્ર ચૈત્યે પધાર્યા. કપિલ વાસુદેવ ધર્મ સાંભળે છે, | |||||||||
Jambudwippragnapati | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર | Ardha-Magadhi |
वक्षस्कार २ काळ |
Gujarati | 44 | Sutra | Upang-07 | View Detail | |
Mool Sutra: [सूत्र] उसभे णं अरहा कोसलिए संवच्छरं साहियं चीवरधारी होत्था, तेण परं अचेलए।
जप्पभिइं च णं उसभे अरहा कोसलिए मुंडे भवित्ता अगाराओ अनगारियं पव्वइए, तप्पभिइं च णं उसभे अरहा कोसलिए निच्चं वोसट्ठकाए चियत्तदेहे जे केइ उवसग्गा उप्पज्जंति, तं जहा–दिव्वा वा मानुस्सा वा तिरिक्खजोणिया वा पडिलोमा वा अनुलोमा वा। तत्थ पडिलोमा–वेत्तेण वा तयाए वा छियाए वा लयाए वा कसेण वा काए आउट्टेज्जा, अनुलोमा–वंदेज्ज वा नमंसेज्ज वा सक्कारेज्ज वा सम्मानेज्ज वा कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासेज्ज वा ते सव्वे सम्मं सहइ खमइ तितिक्खइ अहियासेइ।
तए णं से भगवं समणे जाए ईरियासमिए भासासमिए एसणासमिए Translated Sutra: કૌશલિક ઋષભ અરહંત સાધિક એક વર્ષ વસ્ત્રધારી રહ્યા. ત્યારપછી અચેલક થયા. જ્યારથી કૌશલિક ઋષભ અરહંત મુંડ થઈને ગૃહવાસત્યાગી નિર્ગ્રન્થ પ્રવ્રજ્યા લીધી, ત્યારથી કૌશલિક ઋષભ અરહંત નિત્ય કાયાને વોસિરાવીને, દેહ મમત્ત્વ ત્યજીને, જે કોઈ ઉપસર્ગો ઉપજે છે, તે આ પ્રમાણે – દેવે કરેલ યાવત્ પ્રતિકૂળ કે અનુકૂળ ઉપસર્ગોને સહે | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
मंगलं आदि |
Gujarati | 1 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] कय-पवयण-प्पणामो वोच्छं पच्छित्तदानं-संखेवं ।
जीयव्ववहार-गय जीयस्स विसोहणं परमं ॥ Translated Sutra: વર્ણન સંદર્ભ: Ɵ ભૂમિકા: વર્તમાન કાલે સ્વીકૃત છ છેદ સૂત્રોમાનું આ એક છેદસૂત્ર છે. પૂર્વે પંચકલ્પ નામે સૂત્ર હતું, પરંતુ તેનો વિચ્છેદ થતા તેને સ્થાને આ જીતકલ્પ સૂત્રની સ્થાપના થયેલી છે. જો કે હાલ પણ પાંચકલ્પ સૂત્રનું ભાષ્ય અને ચૂર્ણિ મળે જ છે. એ જ રીતે જીતકલ્પ સૂત્ર ઉપર પણ ભાષ્ય અને ચૂર્ણિ ઉપલબ્ધ જ છે. અમારા સટીક | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
कायोत्सर्ग प्रायश्चित्तं |
Gujarati | 18 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] गमनागमन-विहारे सुयम्मि सावज्ज-सुविनयाईसु ।
नावा-नइ-संतारे पायच्छित्तं विउस्सग्गो ॥ Translated Sutra: વર્ણન સંદર્ભ: કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત અનુવાદ: ગમન, આગમન, વિહારને કારણે, સૂત્રના ઉદ્દેશા, સમુદ્દેશ, અનુજ્ઞાદિ સાવદ્ય કે નિરવદ્ય સ્વપ્નાદિ નાવ વડે નદી આદિ જળમાર્ગ પાર કરે. એ બધામાં કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત આવે. | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
प्रतिपत्ति भूमिका |
Gujarati | 1 | Sutra | Upang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्वसाहूणं, नमो उसभादियाणं चउवीसाए तित्थगराणं, इह खलु जिनमयं जिनानुमयं जिनानुलोमं जिनप्पणीतं जिनपरूवियं जिनक्खायं जिनानुचिण्णं जिनपन्नत्तं जिन देसियं जिनपसत्थं अनुवीइ तं सद्दहमाणा तं पत्तियमाणा तं रोएमाणा थेरा भगवंतो जीवाजीवाभिगमं नामज्झयणं पन्नवइंसु। Translated Sutra: અહીં જૈન પ્રવચન નિશ્ચે જિનમત(અરિહંત અને કેવ્લીનો મત), જિનાનુમત(સર્વે જિનેશ્વરોને સંમત), જિનાનુલોમ(અવધિ આદિ જિનોને અનુકુળ) , જિનપ્રણિત(જિનેશ્વરો દ્વારા કહેવાયેલ), જિનપ્રરૂપિત(જિનેશ્વરો દ્વારા પ્રરુપણા કરાયેલ), જિનાખ્યાત, જિનાનુચિર્ણ(જીન અર્થાત ગણધર દ્વારાઅનુસરણ કરાયેલ), જિન પ્રજ્ઞપ્ત, જિનદેશિત, જિનપ્રશસ્ત | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ शल्यउद्धरण |
Gujarati | 51 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] अ उ म्। न् अ। म् ओ। क् ओ। ट्ठ् अ। ब् उ। द्ध् ई। ण् अ म्।
अ उ म्। न् अ। म् ओ। प् अ। य् आ। ण् उ। स् आ। र् ई। ण् अ म्।
अ उ म्। न् अ म् ओ। स् अ म्। भ् इ। न्न् अस् ओ। ई। ण् अ म्।
अ उ म्। न् अ। म् ओ। ख् ई। र् आ। स व्व ल। द्ध् ई। ण् अ म्।
अ उ म्। न। म् ओ। स व्व् ओ सहि- ल द्ध् ई। ण् अ म्।
अ उ म्। न् अ। म् ओ। अ क्ख् ई। ण् अ। म् अ। ह् आ। न स ल द्ध् ई। ण् अ म्।
अ उ म्। न् अ। म् ओ। भगवओ अरहओ महइ महावीरवद्धमाणस्स धम्मतित्थंकरस्स।
अ उ म्। न। म् ओ। सव्व धम्मतित्थंकराणं।
अ उ म्। न। म् ओ। सव्व सिद्धाणं। अ उ म्। न। म् ओ। सव्व साहूणं।
अ उ म्। न म् ओ। भगवतो। Translated Sutra: આ સૂત્રમાં મંત્રાક્ષરો છે. જેનો અનુવાદ થઈ ન શકે. જિજ્ઞાસુએ અમારું ‘આગમસુતાણિ ભાગ – ૩૯, મહાનિસીહં પૃષ્ઠ – ૫’ જોવું. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 485 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (५) नो आगमओ अनेगविहा तं १ जहा-नाण-कुसीले २ दंसण-कुसीले ३ चारित्त-कुसीले ४ तव-कुसीले ५ वीरट्ठ-कुसीले Translated Sutra: નો આગમથી કુશીલ અનેક પ્રકારના જાણવા. તે આ રીતે – જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ, ચારિત્ર – કુશીલ, તપકુશીલ, વીર્યઆચારમાં કુશીલ તેમાં જે જ્ઞાનકુશીલ છે તે ત્રણ પ્રકારના જાણવા – પ્રશસ્તાપ્રશસ્ત જ્ઞાનકુશીલ, અપ્રશસ્ત જ્ઞાનકુશીલ અને સપ્રશસ્ત જ્ઞાનકુશીલ. સૂત્ર સંદર્ભ– ૪૮૫, ૪૮૬ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 487 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (७) तत्थ जे से पसत्थापसत्थ-णाण-कुसीले से दुविहे नेए-आगमओ नोआगमओ य।
(८) तत्थ आगमओ-विहंगनाणी पन्नविय-पसत्था-ऽपसत्थपयत्थ-जाल- अज्झयणऽज्झा-वण-कुसीले।
(९) नो आगमओ अनेगहा-पसत्थापसत्थ-पर-पासंड-सत्थ-जालाहिज्जण-अज्झा-वण-वायणाऽनुपेहण-कुसीले। Translated Sutra: તેમાં જે પ્રશસ્તાપ્રશસ્ત જ્ઞાનકુશીલ બે પ્રકારના જાણવા – આગમથી, નો આગમથી. તેમાં આગમથી વિભંગજ્ઞાનીએ પ્રરૂપેલ પ્રશસ્તાપ્રશસ્ત પદાર્થ સમૂહવાળા અધ્યયનો ભણાવવા તે અધ્યયન કુશીલ. નો આગમથી અનેક પ્રકારના પ્રશસ્તાપ્રશસ્ત પરપાખંડના શાસ્ત્રોના અર્થસમૂહને ભણવા, ભણાવવા, વાચના – અનુપ્રેક્ષા કરવારૂપ કુશીલ. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 489 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१२) तत्थ जे य ते सुपसत्थ-नाण-कुसीले ते वि य दुविहे नेए-आगमतो नोआगमओ य
(१३) तत्थ य आगमओ-सुपसत्थं पंच-प्पयारं णाणं असायंते सुपसत्थ-नाण-धरे इ वा आसायंते सुपसत्थ-नाण-कुसीले Translated Sutra: તેમાં સુપ્રશસ્ત જ્ઞાન કુશીલ પણ બે પ્રકારે છે – આગમથી, નોઆગમથી. આગમથી સુપ્રશસ્ત જ્ઞાન એવા પાંચે જ્ઞાનની કે તે જ્ઞાનીની આશાતના કરનાર તે સુપ્રશસ્ત જ્ઞાન કુશલ. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 490 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१४) नो आगमओ य सुपसत्थ-नाण-कुसीले अट्ठहा नेए, तं जहा–अकालेणं सुपसत्थ-नाणाहिज्जणऽज्झावण-कुसीले १,
अविनएणं सुपसत्थणाणाहिज्जण ज्झावण कुसीले २,
अबहुमानेनं सुपसत्थनाणाहिज्जनकुसीले अनोवहाणेणं सुपसत्थ-नाणाहिज्जणऽज्झावण-कुसीले ४, जस्स य सयासे सुपसत्थ-सुत्तत्थोभयमहीयं निण्हवण-सुपसत्थ-नाण-कुसीले ५,
सर-वंजण-हीनक्खरिय-ऽच्चक्खरिया हीयऽज्झावण-सुपसत्थ-नाण -कुसीले ६,
विवरीय-सुत्तत्थोभयाहीयज्झावण-सुपसत्थ-कुसीले ७,
संदिद्ध-सुत्तत्थोभयाहीयज्झावण-सुपसत्थनाण-कुसीले ८, Translated Sutra: નોઆગમથી સુપ્રશસ્ત જ્ઞાનકુશીલ આઠ ભેદે જાણવા. તે આ પ્રકારે – ૧.અકાલે સુપ્રશસ્ત જ્ઞાન ભણે – ભણાવે. ૨.અવિનયથી સુપ્રશસ્તજ્ઞાન ગ્રહણ કરે – કરાવે. ૩.તેને અબહુમાનથી ભણે, ૪.ઉપધાન કર્યા વિના ભણે, ૫.જેની પાસે સૂત્રાર્થ ભણ્યા હોય તેને છૂપાવે. ૬.તે સ્વર – વ્યંજન રહિત કે હીનાધિક અક્ષર ભણે – ભણાવે. ૭.સૂત્ર – અર્થ – તદુભય વિપરીતપણે | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 493 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) से भयवं कयराए विहिए पंच-मंगलस्स णं विणओवहाणं कायव्वं
(२) गोयमा इमाए विहिए पंचमंगलस्स णं विणओवहाणं कायव्वं, तं जहा–सुपसत्थे चेव सोहने तिहि-करण-मुहुत्त-नक्खत्त-जोग-लग्ग-ससीबले
(३) विप्पमुक्क-जायाइमयासंकेण, संजाय-सद्धा-संवेग-सुतिव्वतर-महंतुल्लसंत-सुहज्झ-वसायाणुगय-भत्ती-बहुमान-पुव्वं निन्नियाण-दुवालस-भत्त-ट्ठिएणं,
(४) चेइयालये जंतुविरहिओगासे,
(५) भत्ति-भर-निब्भरुद्धसिय-ससीसरोमावली-पप्फुल्ल-वयण-सयवत्त-पसंत-सोम-थिर-दिट्ठी
(६) नव-नव-संवेग- समुच्छलंत- संजाय- बहल- घन- निरंतर- अचिंत- परम- सुह- परिणाम-विसेसुल्लासिय-सजीव-वीरियानुसमय-विवड्ढंत-पमोय-सुविसुद्ध-सुनिम्मल-विमल-थिर-दढयरंत Translated Sutra: ભગવન્ ! કઈ વિધિથી પંચમંગલનું વિનય ઉપધાન કરવું ? ગૌતમ ! અમે તે વિધિ આગળ જણાવીશું. અતિ પ્રશસ્ત તેમજ શોભન તિથિ, કરણ, મુહૂર્ત્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચંદ્રબલ હોય જેના શ્રદ્ધા સંવેગ નિઃશંક અતિશય વૃદ્ધિ પામેલા હોય. અતિ તીવ્ર ઉલ્લાસ પામતા, શુભાધ્યવસાય સહિત પૂર્ણ ભક્તિ – બહુમાન સહ કોઈ જ આલોક – પરલોકના ફળની ઇચ્છા રહિત સળંગ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 494 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) से भयवं किमेयस्स अचिंत-चिंतामणि-कप्प-भूयस्स णं पंचमंगल-महासुयक्खंधस्स सुत्तत्थं पन्नत्तं गोयमा
(२) इयं एयस्स अचिंत-चिंतामणी-कप्प-भूयस्स णं पंचमंगल-महासुयक्खंधस्स णं सुत्तत्थं-पन्नत्तं
(३) तं जहा–जे णं एस पंचमं-गल-महासुयक्खंधे से णं सयलागमंतरो ववत्ती तिल-तेल-कमल-मयरंदव्व सव्वलोए पंचत्थिकायमिव,
(४) जहत्थ किरियाणुगय-सब्भूय-गुणुक्कित्तणे, जहिच्छिय-फल-पसाहगे चेव परम-थुइवाए (५) से य परमथुई केसिं कायव्वा सव्व-जगुत्तमाणं।
(६) सव्व-जगुत्तमुत्तमे य जे केई भूए, जे केई भविंसु, जे केई भविस्संति, ते सव्वे चेव अरहंतादओ चेव नो नमन्ने ति।
(७) ते य पंचहा १ अरहंते, २ सिद्धे, ३ आयरिए, Translated Sutra: ભગવન્ ! શું આ ચિંતામણી કલ્પવૃક્ષ સમાન પંચમંગલ મહાશ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલા છે ? હે ગૌતમ ! આ અચિંત્ય ચિંતામણી કલ્પવૃક્ષ સમ મનોવાંછિત પૂર્ણ કરનાર શ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલ છે. તે આ રીતે – જેમ તલમાં તેલ, કમલમાં મકરંદ, સર્વલોકમાં પંચાસ્તિકાય વ્યાપીને રહેલા છે, તેમ આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ कर्मविपाक प्रतिपादन |
उद्देशक-३ | Gujarati | 394 | Sutra | Chheda-06 | View Detail |
Mool Sutra: [सूत्र] (८) जे णं से विमज्झिमे, से णं निय-कलत्तेण सद्धिं विकम्मं समायरेज्जा, नो णं पर-कलत्तेणं,
(९) एसे य णं जइ पच्छा उग्ग-बंभयारी नो भवेज्जा, तो णं अज्झवसाय-विसेसं तं तारिसमंगीकाऊणं अनंत-संसारियत्तणे भयणा,
(१०) जओ णं जे केइ अभिगय-जीवाइ-पयत्थे सव्व-सत्ते आगमाणुसारेणं सुसाहूणं धम्मोवट्ठंभ-दानाइ-दान-सील-तव-भावनामइए चउव्विहे धम्म-खंधे समनुट्ठेज्जा। से णं जइ कहवि नियम-वयभंगं न करेज्जा
(११) तओ णं साय-परंपरएणं सुमानुसत्त-सुदेवत्ताए। जाव णं अपरिवडिय-सम्मत्ते, निसग्गेण वा अभिगमेण वा जाव अट्ठारससीलंग-सहस्सधारी भवित्ताणं निरुद्धासवदारे, विहूय-रयमले, पावयं कम्मं खवित्ताणं सिज् Translated Sutra: વળી જે વિમધ્યમ પુરુષ હોય તે સ્વપત્ની સાથે આ પ્રમાણે કર્મ સેવન કરે, પણ પરસ્ત્રી સાથે તેવું અયોગ્ય કર્મ ન સેવે. પરંતુ પરસ્ત્રી સાથે આવો પુરુષ જો પછી ઉગ્ર બ્રહ્મચારી ન થાય તો અધ્યવસાય વિશેષ અનંત સંસારી થાય કે ન પણ થાય. અનંત સંસારી કોણ ન થાય? કોઈ તેવો ભવ્ય આત્મા જીવાદિ નવ પદાર્થોનો જાણકાર હોય, આગમ શાસ્ત્રાનુસાર | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 482 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) तत्थ कुसीले ताव समासओ दुविहे नेए-परंपर-कुसीले य अपरंपर-कुसीले य
(२) तत्थ णं जे ते परंपर-कुसीले ते वि उ दुविहे नेए-सत्त-ट्ठ-गुरु-परंपर-कुसीले एग-दु-ति-गुरु-परंपर-कुसीले य। Translated Sutra: તેમાં સંક્ષેપથી કુશીલ બે પ્રકારવાળો છે – ૧. પરંપરા કુશીલ, ૨. અપરંપરા કુશીલ. તેમાં પરંપરા કુશીલને બે ભેદે જાણવો – ૧. સાત, આઠ ગુરુ પરંપરા કુશીલ, ૨. એક, બે, ત્રણ ગુરુ પરંપરા કુશીલ. અપરંપરા કુશીલ પણ બે પ્રકારે જાણવો – આગમ થકી અને ગુરુપરંપરા થકી, ક્રમમાં જે કોઈ કુશીલ હતા, તે જ કુશીલ ગણાય. સૂત્ર સંદર્ભ– ૪૮૨–૪૮૪ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 621 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) से भयवं कयरे ते दंसण-कुसीले गोयमा दंसण-कुसीले दुविहे नेए–आगमओ नो आगमओ य। तत्थ आगमो सम्मद्दंसणं,
१ संकंते, २ कंखंते, ३ विदुगुंछंते, ४ दिट्ठीमोहं गच्छंते अणोववूहए, ५ परिवडिय-धम्मसद्धे सामन्नमुज्झिउ-कामाणं अथिरीकरणेणं, ७ साहम्मियाणं अवच्छल्लत्तणेणं, ८ अप्पभावनाए एतेहिं अट्ठहिं पि थाणंतरेहिं कुसीले नेए। Translated Sutra: ભગવન્ ! દર્શન કુશીલ કેટલા ભેદ હોય છે ? ગૌતમ ! બે ભેદે ૧. આગમથી, ૨. નોઆગમથી. તેમાં આગમથી સમ્યગ દર્શનમાં શંકા કરે, અન્યમતની અભિલાષા કરે, સાધુ – સાધ્વીના મેલા વસ્ત્રો અને શરીર જોઈને દુર્ગંધ કરે, ઘૃણા કરે, ધર્મકરણનું ફળ મળશે કે નહીં તેમ શંકા કરે. સમ્યક્ત્વાદિ ગુણવંતની પ્રશંસા ન કરે. ધર્મની શ્રદ્ધા ચાલી જાય, સાધુપણું |