Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1095 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं वीहाऽपोहाए पुव्वं जातिं सरित्तु सो।
मोहं गंतूण खणमेक्कं, मारुया ऽऽसासिओ पुणो॥ Translated Sutra: આવી વિચારણા કરતા કરતા એક મનુષ્યને પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે ક્ષણવાર મૂર્ચ્છા પામ્યો. ફરી વાયુથી આશ્વાસન પામ્યો. ભાનમાં આવી થરથર ધ્રૂજવા લાગ્યો. લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો. તુરંત જ મુનિપણું અંગિકાર કરવા ઉદ્યત થયો. ત્યારપછી તે મહાયશવાળો જેટલામાં લોચ કરવાનો શરૂ કરે છે. તેટલામાં | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1117 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्था वि जा सुणे वक्खाणं तावऽहिगारम्मिमागयं।
पुढवादीणं समारंभं, साहू तिविहेण वज्जए॥ Translated Sutra: ત્યાં પણ સૂત્રની વ્યાખ્યા સાંભળતા તે જ અધિકાર ફરી આવ્યો કે પૃથ્વી આદિનો સમારંભ સાધુ ત્રિવિધ ત્રિવિધે વર્જે, અતિશય મૂઢ એવો તે ઇશ્વર સાધુ મૂર્ખ બનીને ચિંતવવા લાગ્યો કે આ જગતમાં કોણ તે પૃથ્વીકાયાદિનો સમારંભ કરતો નથી ? ખુદ પોતે જ પૃથ્વીકાય ઉપર બેઠેલા છે, અગ્નિથી પકાવેલ આહાર ખાય છે. તે સર્વે ધાન્યાદિ ઉત્પન્ન થાય | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1141 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) से भयवं का उण सा रज्जज्जिया किंवा तीए अगीयत्थ-अत्त-दोसेणं वाया-मेत्तेणं पि पावं कम्मं समज्जियं, जस्स णं विवागऽयं सोऊणं नो धिइं लभेज्जा
(२) गोयमा णं इहेव भारहे वासे भद्दो नाम आयरिओ अहेसि, तस्स य पंच सए साहूणं महानुभागाणं दुवालस सए निग्गंथीणं।
(३) तत्थ य गच्छे चउत्थरसियं ओसावणं तिदंडोऽचित्तं च कढिओदगं विप्प-मोत्तूणं चउत्थं न परिभुज्जई।
(४) अन्नया रज्जा नामाए अज्जियाए पुव्वकय असुह पाव कम्मोदएण सरीरगं कुट्ठवाहीए परिसडि-ऊणं किमिएहिं सुमद्दिसिउमारद्धं।
(५) अह अन्नया परिगलंत पूइ रुहिरतणूं तं रज्जज्जियं पासिया, ताओ संजईओ भणंति। जहा हला हला दुक्करकारिगे, किमेयं Translated Sutra: ભગવન્ ! તે રજ્જુઆર્યા કોણ હતી ? અગીતાર્થતાથી તેણે વચનમાત્રથી કેવું પાપકર્મ ઉપાર્જન કર્યું કે જે વિપાકો સાંભળીને ધૃતિ ન મેળવી શકાય ? ગૌતમ ! આ જ ભરતક્ષેત્રના ભદ્ર નામે આચાર્ય હતા. તેમને મહાનુભવ એવા ૫૦૦ શિષ્યો અને ૧૨૦૦ સાધ્વીઓ હતા. તે ગચ્છમાં ચોથા (આયંબિલ)રસયુક્ત ઓસામણા, ત્રણ ઉકાળાવાળુ અતિ ઉકાળેલ પાણી એવા ત્રણ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1342 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] पत्ते य काम-भोगे कालं अनंतं इहं सउवभोगे।
अपुव्वं चिय मन्नए जीवो तह वि य विसय-सोक्खं॥ Translated Sutra: આ જીવે અનંતકાળ સુધી કામભોગોને અહીં ભોગવેલા છે, છતાં હંમેશા વિષયસુખો અપૂર્ણ લાગે છે. લુખસ ખણજની પીડાવાળો શરીરને ખણતો દુઃખને સુખ માને છે. તેમ મોહમાં મુંઝાયેલ મનુષ્યો કામના દુઃખને સુખરૂપ માને છે. જન્મ – જરા – મરણથી થનારા દુઃખોને જાણે છે, અનુભવે છે. તે પણ દુર્ગતિમાં જતો જીવ વિષયમાં વિરક્ત બનતો નથી. સૂર્ય – ચંદ્રાદિ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1380 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं कयरे ते आवस्सगे गोयमा णं चिइ-वंदणादओ। से भयवं कम्ही आवस्सगे असइं पमाय-दोसेणं कालाइक्कमिए इ वा, वेलाइक्कमिए इ वा, समयाइक्कमिए इ वा, अणोवउत्त-पमत्ते इ वा, अविहीए समनुट्ठिए इ वा, नो णं जहुत्त-यालं विहीए सम्मं अणुट्ठिए, इ वा असंपडिए इ वा, विच्छंपडिए इ वा, अकए इ वा, पमाइए इ वा, केवतियं पायच्छित्तं उवइसेज्जा ।
गोयमा जे केई भिक्खू वा, भिक्खुणी वा, संजय विरय पडिहय पच्चक्खायपाव कम्मे दिक्खा दिया पभईओ अणुदियहं जावज्जीवाभिग्गहेणं सुविसत्थे भत्ति निब्भरे जहुत्त विहीए सुत्तत्थं नुसरमाणेण अणन्न माणसे गग्ग चित्ते तग्गय माणस सुहज्झवसाए थय थुइहिं न तेकालियं चेइए वंदेज्जा, Translated Sutra: ભગવન્ ! તે આવશ્યકો કયા છે ? ચૈત્યવંદન આદિ ભગવન્ ! કયા આવશ્યકમાં વારંવાર પ્રમાદ દોષથી કાળનું, વેળાનું, સમયનું ઉલ્લંઘન કે અનુપયોગ કે પ્રમાદથી અવિધિ વડે અનુષ્ઠાન કરવામાં આવે અથવા યથોક્ત કાળે વિધિથી સમ્યક્ પ્રકારે ચૈત્યવંદનાદિ ન કરે, તૈયાર ન થાય, પ્રસ્થાન ન કરે, નિષ્પન્ન ન થાય, વિલંબથી કરે, બિલકુલ ન કરે કે પ્રમાદ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1382 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] जे णं पडिक्कमणं न पडिक्कमेज्जा, से णं तस्सोट्ठावणं निद्दिसेज्जा। बइट्ठ-पडिक्कमणे खमणं। सुन्नासुन्नीए अणोवउत्तपमत्तो वा पडिक्कमणं करेज्जा, दुवालसं। पडिक्कमण-कालस्स चुक्कइ, चउत्थं। अकाले पडिक्कमणं करेज्जा, चउत्थं। कालेण वा पडिक्कमणं नो करेज्जा, चउत्थं।
संथारगओ वा संथारगोवविट्ठो वा पडिक्कमणं करेज्जा, दुवालसं। मंडलीए न पडिक्क-मेज्जा, उवट्ठावणं। कुसीलेहिं समं पडि-क्कमणं करेज्जा, उवट्ठावणं। परिब्भट्ठ बंभचेर वएहिं समं पडिक्कमेज्जा, पारंचियं। सव्वस्स समणसंघस्स तिविहं तिविहेण खमण-मरि सामणं अकाऊणं पडिक्कमणं करेज्जा, उवट्ठावणं। पयं पएणाविच्चामेलिय पडिक्कमण Translated Sutra: પ્રતિક્રમણ ન કરે તેને ઉપસ્થાપના પ્રાયશ્ચિત્ત. બેઠા બેઠા કરે તેને ઉપવાસ, શૂન્યાશૂન્યપણે અર્થાત્ અનુપયોગથી પ્રમત્તપણે પ્રતિક્રમણ કરે તો પાંચ ઉપવાસ, માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપના, કુશીલ સાથે કરે તો ઉપસ્થાપના, બ્રહ્મચર્યવ્રતથી ભ્રષ્ટ સાથે કરે તો પારંચિત પ્રાયશ્ચિત્ત આપવું. સર્વે શ્રમણસંઘને ત્રિવિધ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1383 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] वज्जेंतो बीय-हरीयाइं, पाणे य दग-मट्टियं।
उववायं विसमं खाणुं रन्नो गिहवईणं च॥ Translated Sutra: એમ કરતા ભિક્ષા સમય આવી પહોંચ્યો. હે ગૌતમ ! આ અવસરે પિંડૈષણા શાસ્ત્રમાં કહેલ વિધિથી અદીન મનવાળો ભિક્ષુ બીજ અને વનસ્પતિકાય, પાણી, કાદવ, પૃથ્વીકાયને વર્જતો, રાજા અને ગૃહસ્થો તરફથી થતા વિષમ ઉપદ્રવો, કદાગ્રહને છોડતો, શંકાસ્થાનનો ત્યાગ કરતો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં ઉપયોગવાળો, ગોચર ચર્યામાં પ્રાભૃતિક નામક દોષવાળી | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1483 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] भयवं को उण सो सुसढो कयरा वा सा जयणा जं अजाणमाणस्स णं तस्स आलोइय-निंदिय गरहिओ वि कय-पायच्छित्तस्सा वि संसारं नो विणिट्ठियं ति। गोयमा जयणा नाम अट्ठारसण्हं सीलंग सहस्साणं सत्तरसविहस्स णं संजमस्स चोद्दसण्हं भूयगामाणं तेरसण्हं किरियाठाणाणं सबज्झ-ब्भंतरस्स णं दुवालस-विहस्स णं तवोणुट्ठाणस्स दुवालसाणं, भिक्खू-पडिमाणं, दसविहस्स णं समणधम्मस्स, णवण्हं चेव बंभगुत्तीणं, अट्ठण्हं तु पवयण-माईणं, सत्तण्हं चेव पाणपिंडेसणाणं, छण्हं तु जीवनिकायाणं, पंचण्हं तु महव्वयाणं, तिण्हं तु चेव गुत्तीणं।
... जाव णं तिण्हमेव सम्मद्दंसण-नाण-चरित्ताणं तिण्हं तु भिक्खू कंतार-दुब्भिक्खायंकाईसु Translated Sutra: હે ભગવન્ ! તે સુસઢ કોણ હતો ? તે જયણા કેવા પ્રકારે હતી કે અજ્ઞાનપણાના કારણે આલોચના, નિંદણા, ગર્હણા, પ્રાયશ્ચિત્ત સેવન કરવા છતાં તેનો સંસાર નાશ પામ્યો નહીં ? હે ગૌતમ ! જયણા તે કહેવાય જે ૧૮૦૦૦ શીલના અંગો, ૧૭ – પ્રકારનો સંયમ, ૧૪ – પ્રકારના જીવના ભેદો, ૧૩ – ક્રિયાના સ્થાનકો, બાહ્ય અને અભ્યંતર ભેદવાળો ૧૨ – પ્રકારનો તપ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ चूलिका-२ सुषाढ अनगारकथा |
Gujarati | 1484 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ ते णं काले णं ते णं समएणं सुसढणामधेज्जे अनगारे हभूयवं। तेणं च एगेगस्स णं पक्खस्संतो पभूय-ट्ठाणिओ आलोयणाओ विदिन्नाओ सुमहंताइं च। अच्चंत घोर सुदुक्कराइं पायच्छित्ताइं समनुचिन्नाइं। तहा वि तेणं विरएणं विसोहिपयं न समुवलद्धं ति एतेणं अट्ठेणं एवं वुच्चइ।
से भयवं केरिसा उ णं तस्स सुसढस्स वत्तव्वया गोयमा अत्थि इहं चेव भारहेवासे, अवंती नाम जनवओ। तत्थ य संबुक्के नामं खेडगे। तम्मि य जम्मदरिद्दे निम्मेरे निक्किवे किविणे निरणुकंपे अइकूरे निक्कलुणे णित्तिंसे रोद्दे चंडरोद्दे पयंडदंडे पावे अभिग्गहिय मिच्छादिट्ठी अणुच्चरिय नामधेज्जे Translated Sutra: હે ભગવન્ ! કયા કારણથી આમ કહ્યું ? તે કાળે, તે સમયે અહીં સુસઢ નામે એક અણગાર હતો. તેણે એક એક પક્ષની અંદર ઘણા અસંયમ સ્થાનકોની આલોચના આપી અને અતિ મહાન ઘોર દુષ્કર પ્રાયશ્ચિત્તોનું સેવન કર્યું. તો પણ તે વિચારોને વિશુદ્ધિ પદ પ્રાપ્ત ન થયું. આ કારણે એમ કહેવાયું. ભગવન્ ! તે સુસઢની વક્તવ્યતા કેવા પ્રકારે છે ? ગૌતમ ! આ ભારતવર્ષમાં | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ चूलिका-२ सुषाढ अनगारकथा |
Gujarati | 1497 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] जाव णं पुव्व जाइ सरण पच्चएणं सा माहणी इयं वागरेइ ताव णं गोयमा पडिबुद्धमसेसं पि बंधुयणं बहु णागर जणो य।
एयावसरम्मि उ गोयमा भणियं सुविदिय सोग्गइ पहेणं तेणं गोविंदमाहणेणं जहा णं– धि द्धिद्धि वंचिए एयावंतं कालं, जतो वयं मूढे अहो णु कट्ठमण्णाणं दुव्विन्नेयमभागधिज्जेहिं खुद्द-सत्तेहिं अदिट्ठ घोरुग्ग परलोग पच्चवाएहिं अतत्ताभिणिविट्ठ दिट्ठीहिं पक्खवाय मोह संधुक्किय माणसेहिं राग दोसो वहयबुद्धिहिं परं तत्तधम्मं अहो सज्जीवेणेव परिमुसिए एवइयं काल-समयं अहो किमेस णं परमप्पा भारिया छलेणासि उ मज्झ गेहे, उदाहु णं जो सो निच्छिओ मीमंसएहिं सव्वण्णू सोच्चि, एस सूरिए Translated Sutra: પૂર્વભવનું જાતિસ્મરણ થવાથી બ્રાહ્મણીએ જ્યાં આ સર્વ સંભળાવ્યું ત્યાં હે ગૌતમ ! સમગ્ર બંધુવર્ગ અને બીજા અનેક નગરજનો પ્રતિબોધ પામ્યા. હે ગૌતમ ! તે અવસરે સદ્ગતિનો માર્ગ સારી રીતે જાણેલો છે, તેવા ગોવિંદ બ્રાહ્મણે કહ્યું – ધિક્કાર થાઓ મને, આટલો કાળ સુધી આપણે ઠગાયા, મૂઢ બન્યા, ખરેખર ! અજ્ઞાન એ મહાકષ્ટ છે. નિર્ભાગી | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ चूलिका-२ सुषाढ अनगारकथा |
Gujarati | 1514 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किं तीए मयहरीए तेहिं से तंदुलमल्लगे पयच्छिए किं वा णं सा वि य मयहरी तत्थेव तेसिं समं असेस कम्मक्खयं काऊणं परिणिव्वुडा हवेज्ज त्ति।
गोयमा तीए मयहरिए तस्स णं तंदुल मल्लगस्सट्ठाए तीए माहणीए धूय त्ति काऊणं गच्छमाणी अवंतराले चेव अवहरिया सा सुज्जसिरी, जहा णं मज्झं गोरसं परिभोत्तूणं कहिं गच्छसि संपयं त्ति। आह वच्चामो गोउलं। अन्नं च–जइ तुमं मज्झं विनीया हवेज्जा, ता अहयं तुज्झं जहिच्छाए ते कालियं बहु गुल घएणं अणुदियहं पायसं पयच्छिहामि।
जाव णं एयं भणिया ताव णं गया सा सुज्जसिरि तीए मयहरीए सद्धिं ति। तेहिं पि परलोगाणुट्ठाणेक्क सुहज्झवसायाखित्तमाणसेहिं न Translated Sutra: હે ભગવન્ ! તે મહીયારી – ગોકુળપતિની પત્નીને તેઓએ ડાંગરનું ભોજન આપ્યું કે નહીં ? અથવા તો તે મહીયારી તેઓની સાથે સમગ્ર કર્મનો ક્ષય કરીને નિર્વાણ પામેલી હતી ? હે ગૌતમ ! તે મહીયારીને તંદુલ ભોજન આપવા માટે શોધ કરવા જતી હતી ત્યારે આ બ્રાહ્મણની પુત્રી છે, એમ ધારેલું. તેથી જતી હતી ત્યારે વચ્ચેથી જ સુજ્ઞશ્રીનું અપહરણ કર્યું. પછી | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ चूलिका-२ सुषाढ अनगारकथा |
Gujarati | 1526 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं कयराओ य तेणं जयणा न विन्नाया, जओ णं तं तारिसं सुदुक्करं कायकेसं काऊणं पि तहा वि णं भमिहिइ सुइरं तु संसारे गोयमा जयणा णाम अट्ठारसण्हं सीलंग सहस्साणं संपुन्नाणं अखंडिय विराहियाणं जावज्जीव महण्णि-साणुसमयं धारणं कसिणं संजम किरियं अनुमन्नंति। तं च तेण न विण्णायंति। ते णं तु से अहन्ने भमिहिइ सुइरं तु संसारे।
से भयवं केणं अट्ठेणं तं च तेणं न विण्णायंति गोयमा ते णं जावइए कायकेसे कए तावइयस्स अद्ध भागेणेव जइ से बाहिर पाणगं विवज्जंते ता सिद्धीए मनुवयंते नवरं तु तेण बाहिर पाणगे परिभुत्ते बाहिरपाणग परिभोइस्स णं गोयमा बहूए वि कायकेसे णिरत्थगे हवेज्जा। जओ णं गोयमा Translated Sutra: હે ભગવન્ ! તેણે કઈ જયણા ન જાણી, કે જેના કારણે તેવા પ્રકારના દુષ્કર કાય કલેશ કરીને પણ તે પ્રકારે લાંબો કાળ સુધી તે સુસઢ સંસારમાં ભ્રમણ કરશે ? હે ગૌતમ ! જયણા તેને કહેવાય કે ૧૮૦૦૦ શીલના સંપૂર્ણ અંગો અખંડિત અને અવિરાધિતપણે યાવજ્જીવ રાત – દિવસ દરેકે દરેક સમયે ધારણ કરીને રાખે. તેમજ સમગ્ર સંયમ ક્રિયાને બરાબર સેવે. તે | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
आस्रवद्वार श्रुतस्कंध-१ अध्ययन-३ अदत्त |
Gujarati | 15 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] तं च पुण करेंति चोरियं तक्करा परदव्वहरा छेया कयकरण लद्धलक्खा साहसिया लहुस्सगा अतिमहिच्छ लोभगत्था, दद्दर ओवीलका य गेहिया अहिमरा अणभंजका भग्गसंधिया रायदुट्ठकारी य विसयनिच्छूढा लोकवज्झा, उद्दहक गामघाय पुरघाय पंथघायग आलीवग तित्थभेया लहुहत्थ संपउत्ता जूईकरा खंडरक्खत्थीचोर पुरिसचोर संधिच्छेया य गंथिभेदगपरधनहरणलोमावहार- अक्खेवी हडकारक निम्मद्दग गूढचोर गोचोर अस्सचोरग दासिचोरा य एकचोरा ओकड्ढक संपदायक उच्छिंपक सत्थघायक बिलकोलीकारका य निग्गाह विप्पलुंपगा बहुविहतेणिक्कहरणबुद्धी, एते अन्नेय एवमादी परस्स दव्वाहि जे अविरया।
विपुलबल-परिग्गहा य बहवे रायाणो Translated Sutra: તે ચોર પૂર્વોક્ત રીતે ચોરી કરવામાં અને બીજાનું દ્રવ્ય હરણ કરવામાં કુશળ હોય છે. અનેકવાર ચોરી કરેલ અને અવસરજ્ઞ હોય છે. તેઓ સાહસિક, તુચ્છ હૃદયવાળા, અતિ મહતી ઇચ્છાવાળા, લોભગ્રસ્ત, વચનાડંબરથી પોતાને છૂપાવનાર હોય છે. બીજાને લજ્જિત કરનાર, બીજાના ઘર આદિમાં આસક્ત, અધિમરા હોય છે. તે ઋણભંજક, સંધિભંજક, રાજદુષ્ટકારી, દેશનિકાલ | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
संवर द्वार श्रुतस्कंध-२ अध्ययन-५ अपरिग्रह |
Gujarati | 45 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] जो सो वीरवरवयणविरतिपवित्थर-बहुविहप्पकारो सम्मत्तविसुद्धमूलो धितिकंदो विणयवेइओ निग्गततिलोक्कविपुल-जसनिचियपीणपीवरसुजातखंधो पंचमहव्वयविसालसालो भावणतयंत ज्झाण सुभजोग नाण पल्लववरंकुरधरो बहुगुणकुसुमसमिद्धो सीलसुगंधो अणण्हयफलो पुणो य मोक्खवरबीजसारो मंदरगिरि सिहरचूलिका इव इमस्स मोक्खर मोत्तिमग्गस्स सिहरभूओ संवर-वरपायवो। चरिमं संवरदारं।
जत्थ न कप्पइ गामागर नगर खेड कब्बड मडंब दोणमुह पट्टणासमगयं च किंचि अप्पं व बहुं व अणुं व थूलं व तस थावरकाय दव्वजायं मणसा वि परिघेत्तुं। न हिरण्ण सुवण्ण खेत्त वत्थुं, न दासी दास भयक पेस हय गय गवेलगं व, न जाण जुग्ग सयणासणाइं, Translated Sutra: જે તે વીરવરના વચનથી પરિગ્રહ વિરતિના વિસ્તાર વડે આ સંવર વૃક્ષ અર્થાત અપરિગ્રહ નામનું અંતિમ સંવર દ્વાર ઘણા પ્રકારનું છે. સમ્યગ્ દર્શન તેનું વિશુદ્ધ મૂળ છે. ધૃતિ કંદ છે, વિનય વેદિકા છે, ત્રણ લોકમાં ફેલાયેલ વિપુલ યશ સઘન, મહાન્, સુનિર્મિત સ્કંધ છે. પાંચ મહાવ્રત વિશાળ શાખા છે. ભાવના રુપ ત્વચા છે. ધ્યાન – શુભ યોગ | |||||||||
Pushpachulika | પુષ્પચૂલા | Ardha-Magadhi |
अध्ययन-१ थी १० |
Gujarati | 1 | Sutra | Upang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवंगाणं तइयस्स वग्गस्स पुप्फियाणं अयमट्ठे पन्नत्ते, चउत्थस्स णं भंते! वग्गस्स पुप्फचूलियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कइ अज्झयणा पन्नत्ता?
एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फचूलियाणं दस अज्झयणा पन्नत्ता, तं जहा– Translated Sutra: સૂત્ર– ૧. ભગવન્ ! શ્રમણ ભગવંત મહાવીરે પુષ્પિકા ઉપાંગનો આ અર્થ કહ્યો, તો ચોથા પુષ્પચૂલિકા ઉપાંગનો કયો અર્થ કહેલ છે ? પુષ્પચૂલિકાના દશ અધ્યયનો કહેલા છે. સૂત્ર– ૨. શ્રી, હ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઈલા, સુરા, રસ, ગંધ. સૂત્ર– ૩. જો પુષ્પચૂલા ઉપાંગના દશ અધ્યયન કહ્યા છે, તો પહેલાનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२३. श्रावकधर्मसूत्र | Gujarati | 314 | View Detail | ||
Mool Sutra: इत्तरियपरिग्गहिया-ऽपरिगहियागमणा-णंगकीडं च।
परविवाहक्करणं, कामे तिव्वाभिलासं च।।१४।। Translated Sutra: (સ્વપત્ની સંતોષરૂપી ચતુર્થવ્રતના પાલન માટે) વેશ્યા અથવા રખાતનો ત્યાગ કરવો, અન્ય કોઈપણ સ્ત્રીથી દૂર રહેવું, અકુદરતી કામક્રીડાથી દૂર રહેવું, પોતાનાં સંતાન સિવાય અન્યના વિવાહકાર્યમાં રસ ન લેવો અને સ્વપત્ની કે સ્વપતિમાં પણ કામભોગની અતિશય ઈચ્છા ન રાખવી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२३. श्रावकधर्मसूत्र | Gujarati | 314 | View Detail | ||
Mool Sutra: इत्वरपरिगृहीता-ऽपरिगृहीतागमना-नङ्गक्रीडा च।
पर (द्वितीय) विवाहकरणं, कामे तीव्राभिलाषः च।।१४।। Translated Sutra: (સ્વપત્ની સંતોષરૂપી ચતુર્થવ્રતના પાલન માટે) વેશ્યા અથવા રખાતનો ત્યાગ કરવો, અન્ય કોઈપણ સ્ત્રીથી દૂર રહેવું, અકુદરતી કામક્રીડાથી દૂર રહેવું, પોતાનાં સંતાન સિવાય અન્યના વિવાહકાર્યમાં રસ ન લેવો અને સ્વપત્ની કે સ્વપતિમાં પણ કામભોગની અતિશય ઈચ્છા ન રાખવી. | |||||||||
Samavayang | સમવયાંગ સૂત્ર | Ardha-Magadhi |
समवाय-३४ |
Gujarati | 110 | Sutra | Ang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] चोत्तीसं बुद्धाइसेसा पन्नत्ता, तं जहा–१. अवट्ठिए केसमंसुरोमनहे। २. निरामया निरुवलेवा गायलट्ठी। ३. गोक्खीरपंडुरे मंससोणिए। ४. पउमुप्पलगंधिए उस्सासनिस्सासे। ५. पच्छन्ने आहारनीहारे, अद्दिस्से मंसचक्खुणा। ६. आगासगयं चक्कं। ७. आगासगयं छत्तं। ८. आगासियाओ सेयवर-चामराओ। ९. आगासफालियामयं सपायपीढं सीहासणं। १०. आगासगओ कुडभीसहस्सपरि-मंडिआभिरामो इंदज्झओ पुरओ गच्छइ। ११. जत्थ जत्थवि य णं अरहंता भगवंतो चिट्ठंति वा निसीयंति वा तत्थ तत्थवि य णं तक्खणादेव संछन्नपत्तपुप्फपल्लवसमाउलो सच्छत्तो सज्झओ सघंटो सपडागो असोगवरपायवो अभिसंजायइ। १२. ईसिं पिट्ठओ मउडठाणंमि तेयमंडलं Translated Sutra: તીર્થંકરના ૩૪ – અતિશયો કહ્યા છે. તે આ પ્રમાણે – ૧. કેશ, શ્મશ્રૂ, રોમ, નખમાં વૃદ્ધિ ન થાય. ૨. રોગ અને મળરહિત શરીરલતા. ૩. ગાયના દૂધ જેવા શ્વેત માંસ અને લોહી. ૪. પદ્મ, કમલ જેવા સુગંધી ઉચ્છ્વાસ – નિઃશ્વાસ, ૫. ચર્મ – ચક્ષુથી જોઈ ન શકાય તેવા આહાર – નિહાર. ૬. આકાશે રહેલું ધર્મચક્ર, ૭. આકાશે રહેલ છત્ર, ૮. આકાશે રહેલ શ્વેત ઉત્તમ | |||||||||
Samavayang | સમવયાંગ સૂત્ર | Ardha-Magadhi |
समवाय-३५ |
Gujarati | 111 | Sutra | Ang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] पणतीसं सच्चवयणाइसेसा पन्नत्ता।
कुंथू णं अरहा पणतीसं धनूइं उड्ढं उच्चत्तेणं होत्था।
दत्ते णं वासुदेवे पणतीसं धनूइं उड्ढं उच्चत्तेणं होत्था।
नंदने णं बलदेवे पणतीसं धनूइं उड्ढं उच्चत्तेणं होत्था।
सोहम्मे कप्पे सुहम्माए सभाए माणवए चेइयक्खंभे हेट्ठा उवरिं च अद्धतेरस-अद्धतेरस जोयणाणि वज्जेत्ता मज्झे पणतीस जोयणेसु वइरामएसु गोलवट्टसमुग्गएसु जिन-सकहाओ पन्नत्ताओ।
बिंतियचउत्थीसु–दोसु पुढवीसु पणतीसं निरयावाससयसहस्सा पन्नत्ता। Translated Sutra: સત્ય વચનના અતિશયો ૩૫ – કહ્યા છે. અર્હત્ કુંથુ ૩૫ – ધનુષ ઉર્ધ્વ ઊંચાઈ વડે હતા. દત્ત વાસુદેવ ૩૫ ધનુષ ઉર્ધ્વ ઊંચાઈ વડે હતા. નંદન બલદેવ ૩૫ ધનુષ ઉર્ધ્વ ઊંચાઈથી હતા. સૌધર્મ દેવલોકે સુધર્મા નામની સભામાં માણવક ચૈત્યસ્તંભે નીચે અને ઉપર સાડાબાર – સાડાબાર યોજન વર્જીને મધ્ય ભાગના પાંત્રીશ યોજનમાં વજ્રમય ગોળ વર્તુલાકાર | |||||||||
Samavayang | સમવયાંગ સૂત્ર | Ardha-Magadhi |
समवाय प्रकीर्णक |
Gujarati | 225 | Sutra | Ang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं अनुत्तरोववाइयदसाओ?
अनुत्तरोववाइयदसासु णं अनुत्तरोववाइयाणं नगराइं उज्जाणाइं चेइयाइं वणसंडाइं रायाणो अम्मापियरो समोसरणाइं धम्मायरिया धम्मकहाओ इहलोइय-परलोइया इड्ढिविसेसा भोगपरिच्चाया पव्वज्जाओ सुयपरिग्गहा तवोवहाणाइं परियागा संलेहणाओ भत्त पच्चक्खाणाइं पाओवगमणाइं अणुत्तरोववत्ति सुकुल-पच्चायाती पुण बोहिलाभो अंतकिरियाओ य आघविज्जंति।
अनुत्तरोववातियदसासु णं तित्थकरसमोसरणाइं परममंगल्लजगहियाणि जिनातिसेसा य बहुविसेसा जिनसीसाणं चेव समणगणपवरगंधहत्थीणं थिरजसाणं परिसहसेण्ण-रिउ-बल-पमद्दणाणं तव-दित्त-चरित्त-नाण-सम्मत्तसार-विविह-प्पगार-वित्थर-पसत्थगुण-संजुयाणं Translated Sutra: તે અનુત્તરોપપાતિકદશા કઈ છે ? અનુત્તરોપપાતિકદશામાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારના નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, રાજા, માતાપિતા, સમોસરણ, ધર્માચાર્ય, ધર્મકથા, આલોક – પરલોક સંબંધી ઋદ્ધિ – વિશેષ, ભોગપરિત્યાગ, પ્રવ્રજ્યા, શ્રુતગ્રહણ, તપ – ઉપધાન, પર્યાય, પ્રતિમા, સંલેખના, ભક્ત – પાન પ્રત્યાખ્યાન, પાદોપગમન, અનુત્તરમાં | |||||||||
Samavayang | સમવયાંગ સૂત્ર | Ardha-Magadhi |
समवाय प्रकीर्णक |
Gujarati | 226 | Sutra | Ang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं पण्हावागरणाणि?
पण्हावागरणेसु अट्ठुत्तरं पसिणसयं अट्ठुत्तरं अपसिणसयं अट्ठुत्तरं पसिणापसिणसयं विज्जाइसया, नागसुवण्णेहिं सद्धिं दिव्वा संवाया आघविज्जंति।
पण्हावागरणदसासु णं ससमय-परसमय-पन्नवय-पत्तेयबुद्ध-विविहत्थ-भासा-भासियाणं अतिसय-गुण-उवसम-नाणप्पगार-आयरिय-भासियाणं वित्थरेणं वीरमहेसीहिं विविहवित्थर-भासियाणं च जगहियाणं अद्दागंगुट्ठ-बाहु-असि-मणि-खीम-आतिच्चमातियाणं विविहमहापसिण-विज्जा-मनपसिणविज्जा-देवय-पओगपहाण-गुणप्पगासियाणं सब्भूयविगुणप्पभाव-नरगणमइ-विम्हयकारीणं अतिसयमतीतकालसमए दमतित्थकरुत्तमस्स ठितिकरण-कारणाणं दुरहिगमदुर- वगाहस्स Translated Sutra: તે પ્રશ્ન વ્યાકરણ શું છે ? પ્રશ્ન વ્યાકરણમાં ૧૦૮ પ્રશ્ન, ૧૦૮ અપ્રશ્ન, ૧૦૮ પ્રશ્નાપ્રશ્ન, વિદ્યાતિશયો, નાગ – સુવર્ણ કુમારો સાથે દિવ્ય સંવાદો કહેવાય છે. પ્રશ્નવ્યાકરણદશામાં સ્વસમય – પરસમયને કહેનારા પ્રત્યેકબુદ્ધોએ વિવિધ અર્થવાળી ભાષા વડે કહેલ, અતિશય ગુણ, ઉપશમવાળા આચાર્યોએ વિસ્તારથી કહેલ તથા વીર મહર્ષિઓએ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-४ | Gujarati | 225 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तिविहे पोग्गलपडिघाते पन्नत्ते, तं जहा– परमाणुपोग्गले परमाणुपोग्गलं पप्प पडिहण्णिज्जा, लुक्खत्ताए वा पडिहण्णिज्जा, लोगंते वा पडिहण्णिज्जा। Translated Sutra: સૂત્ર– ૨૨૫. પુદ્ગલ પ્રતિઘાત ત્રણ પ્રકારે કહ્યો છે – પરમાણુ પુદ્ગલ પરમાણુ પુદ્ગલને પામીને પ્રતિઘાત પામે, રૂક્ષપણાથી પરમાણુ પુદ્ગલ પ્રતિઘાત પામે, લોકના અંતે પરમાણુ પુદ્ગલ પ્રતિઘાત પામે. (સ્ખલિત થાય). સૂત્ર– ૨૨૬. ત્રણ પ્રકારે ચક્ષુ કહ્યા છે – એક ચક્ષુ, બે ચક્ષુ, ત્રણ ચક્ષુ. છદ્મસ્થ મનુષ્યને એક ચક્ષુ છે, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-२ | Gujarati | 303 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चउहिं ठाणेहिं निग्गंथाण वा निग्गंथीण वा अस्सिं समयंसि अतिसेसे नाणदंसणे समुप्पज्जिउकामेवि न समुप्पज्जेज्जा, तं जहा–
१. अभिक्खणं-अभिक्खणं इत्थिकहं भत्तकहं देसकहं रायकहं कहेत्ता भवति।
२. विवेगेण विउस्सग्गेणं नो सम्ममप्पाणं भावित्ता भवति।
३. पुव्वरत्तावरत्तकालसमयंसि नो धम्मजागरियं जागरइत्ता भवति।
४. फासुयस्स एसणिज्जस्स उंछस्स सामुदाणियस्स नो सम्मं गवेसित्ता भवति।
इच्चेतेहिं चउहिं ठाणेहिं निग्गंथाण वा निग्गंथीण वा अस्सिं समयंसि अतिसेसे नाणदंसणे समुप्पज्जि-उकामेवि नो समुप्पज्जेज्जा।
चउहिं ठाणेहिं निग्गंथाण वा निग्गंथीण वा [अस्सिं समयंसि?] अतिसेसे Translated Sutra: ચાર કારણે નિર્ગ્રન્થ અને નિર્ગ્રન્થીને આ સમયમાં કેવળ જ્ઞાનદર્શનની ઉત્પત્તિની ઇચ્છા છતાં ઉત્પન્ન ન થાય. તે આ – (૧) વારંવાર સ્ત્રી કથા, ભોજન કથા, દેશ કથા, રાજ કથાને કહેનાર હોય છે. (૨) જે પોતાના આત્માને વિવેક અને વ્યુત્સર્ગથી ભાવિત ન કરે, (૩) રાત્રિના પૂર્વ – પશ્ચિમ ભાગમાં ધર્મજાગરિકા કરતા નથી. (૪) પ્રાસુક, એષણીય, અલ્પ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-५ |
उद्देशक-२ | Gujarati | 476 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झायस्स णं गणंसि पंच अतिसेसा पन्नत्ता, तं जहा–
१. आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स पाए ‘निगज्झिय-निगज्झिय’ पप्फोडेमाणे वा पमज्जेमाणे वा नातिक्कमति।
२. आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स उच्चारपासवणं विगिंचमाने वा विसोधेमाने वा नातिक्कमति
३. आयरिय-उवज्झाए पभू इच्छा वेयावडियं करेज्जा, इच्छा नो करेज्जा।
४. आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स एगरातं वा दुरातं वा एगगो वसमाने नातिक्कमति।
५. आयरिय-उवज्झाए बाहिं उवस्सयस्स एगरातं वा दुरातं वा एगओ? वसमाने नातिक्कमति। Translated Sutra: આચાર્ય ઉપાધ્યાયને ગણને વિશે પાંચ અતિશયો કહ્યા છે, તે આ – (૧) આચાર્ય – ઉપાધ્યાય ઉપાશ્રયમાં પ્રવેશે ત્યારે પગને બીજા સાધુઓ દ્વારા ઝટકાવડાવે કે સાફ કરાવે તે આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. (૨) આચાર્ય – ઉપાધ્યાય ઉપાશ્રયમાં મળ – મૂત્રનો ઉત્સર્ગ કરે કે શુદ્ધિ કરાવે તો આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. (૩) આચાર્ય – ઉપાધ્યાય જો | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-७ |
Gujarati | 593 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सत्तविहे विभंगनाणे पन्नत्ते, तं जहा–एगदिसिं लोगाभिगमे, पंचदिसिं लोगाभिगमे, किरियावरणे जीवे, मुदग्गे जीवे, अमुदग्गे जीवे, रूवी जीवे, सव्वमिणं जीवा।
तत्थ खलु इमे पढमे विभंगनाणे– जया णं तहारूवस्स समणस्स वा माहणस्स वा विभंगनाणे समुप्पज्जति। से णं तेणं विभंगनाणेणं समुप्पन्नेणं पासति पाईणं वा पडिणं वा दाहिणं वा उदीणं वा उड्ढं वा जाव सोहम्मे कप्पे। तस्स णं एवं भवति–अत्थि णं मम अतिसेसे नाणदंसणे समुप्पन्ने–एगदिसिं लोगाभिगमे। संतेगइया समणा वा माहणा वा एवमाहंसु–पंचदिसिं लोगाभिगमे। जे ते एवमाहंसु– पढमे विभंगनाणे।
अहावरे दोच्चे विभंगनाणे– जया णं तहारूवस्स समणस्स Translated Sutra: વિભંગજ્ઞાન સાત ભેદે કહ્યું – (૧) એક દિશામાં સર્વ લોકને જાણે, (૨) પાંચ દિશામાં સર્વ લોકને જાણે, (૩) જીવને ક્રિયાનું આવરણ છે, કર્મનું નહિ તેમ જાણે, (૪) જીવ પુદ્ગલ નિર્મિતજ છે તેમ જાણે, (૫) જીવ પુદ્ગલ નિર્મિત નથી તેમ જાણે, (૬) જીવ રૂપી છે તેમ જાણે, (૭) સર્વે દૃશ્યમાન જગત જીવ છે તેમ જાણે. તેમાં – (૧) પ્રથમ વિભંગજ્ઞાન આ છે – કોઈ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-७ |
Gujarati | 665 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सत्तविहे दंसणे पन्नत्ते, तं जहा– सम्मद्दंसणे, मिच्छद्दंसणे, सम्मामिच्छदंसणे, चक्खुदंसणे, अचक्खुदंसणे, ओहिदंसणे, केवलदंसणे। Translated Sutra: સૂત્ર– ૬૬૫. દર્શન સાત ભેદે કહ્યું – સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન, સમ્યગ્મિથ્યાદર્શન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન. સૂત્ર– ૬૬૬. છદ્મસ્થ વીતરાગ મોહનીયને વર્જીને સાત કર્મપ્રકૃતિને વેદે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય. સૂત્ર– ૬૬૭. સાત સ્થાનોને છદ્મસ્થો સર્વભાવથી ન જાણે, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-८ |
Gujarati | 702 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अट्ठहिं ठाणेहिं मायी मायं कट्टु नो आलोएज्जा, नो पडिक्कमेज्जा, नो निंदेज्जा नो गरिहेज्जा, नो विउट्टेज्जा, नो विसोहेज्जा, नो अकरणयाए अब्भुट्ठेज्जा, नो अहारिहं पायच्छित्तं तवोकम्मं पडिव-ज्जेज्जा, तं जहा– करिंसु वाहं, करेमि वाहं, करिस्सामि वाहं, अकित्ती वा मे सिया, अवण्णे वा मे सिया, अविनए वा मे सिया, कित्ती वा मे परिहाइस्सइ, जसे वा मे परिहाइस्सइ
अट्ठहिं ठाणेहिं मायी मायं कट्टु आलोएज्जा, पडिक्कमेज्जा, निंदेज्जा, गरिहेज्जा, विउट्टेज्जा, विसोहेज्जा, अकरणयाए अब्भुट्ठेज्जा, अहारिहं पायच्छित्तं तवोकम्मं पडिवज्जेज्जा, तं जहा–
१. मायिस्स णं अस्सिं लोए गरहिते भवति।
२. उववाए Translated Sutra: આઠ સ્થાને માયાવી માયા કરીને આલોચતો નથી, પ્રતિક્રમતો નથી યાવત્ પ્રાયશ્ચિત્ત સ્વીકારતો નથી, તે આ – (૧) મેં કર્યું છે, (૨) હું કરું છું, (૩) હું કરીશ, (૪) મારી અપકીર્તિ થશે, (૫) મારો અપયશ થશે, (૬) પૂજા – સત્કારની મને હાનિ થશે. (૭) કીર્તિની હાનિ થશે, (૮) યશની હાનિ થશે. આઠ સ્થાને માયાવી માયા કરીને આલોચે યાવત્ પ્રાયશ્ચિત્ત સ્વીકારે | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-१० |
Gujarati | 983 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] केवलिस्स णं दस अनुत्तरा पन्नत्ता, तं जहा–अनुत्तरे नाणे, अनुत्तरे दंसणे, अनुत्तरे चरित्ते, अनुत्तरे तवे, अणुत्तरे वीरिए, अनुत्तरा खंती, अनुत्तरा मुत्ती, अनुत्तरे अज्जवे, अनुत्तरे मद्दवे, अनुत्तरे लाघवे। Translated Sutra: સૂત્ર– ૯૮૩. કેવલીએ દશ અનુત્તર કહ્યા છે – અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચારિત્ર, અનુત્તર તપ, અનુત્તર વીર્ય, અનુત્તર ક્ષાંતિ, અનુત્તર મુક્તિ, અનુત્તર આર્જવ, અનુત્તર માર્દવ અને અનુત્તર લાઘવ. સૂત્ર– ૯૮૪. સમય ક્ષેત્રમાં દશ કુરુક્ષેત્રો કહ્યા છે – પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ. તેમાં દશ અતિશય મોટા દશ મહાદ્રુમો | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 141 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्थोववाइयं ठाणं जहा मेयमनुस्सुयं ।
आहाकम्मेहिं गच्छंतो सो पच्छा परितप्पई ॥ Translated Sutra: જેવુ મેં પરંપરાથી સાંભળેલ છે કે – તે નરકોમાં ઔપપાતિક અર્થાત નરકમાં ઉપજવાના કુમ્ભીરૂપ સ્થાન છે, તેમાં જીવોનો દુઃખપૂર્વક જન્મ થાય છે. આયુ ક્ષીણ થયા પછી, કૃત કર્માનુસાર. ત્યાં જતા પ્રાણી પરિતાપ કરે છે અર્થાત અતિશય દુઃખ ભોગવતા પશ્ચાત્તાપ કરે છે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-६ | Gujarati | 149 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झायस्स गणंसि पंच अइसेसा पन्नत्ता, तं जहा–आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स पाए निगिज्झिय-निगिज्झिय पप्फोडेमाणे वा पमज्जेमाणे वा नातिक्कमति।
आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स उच्चार-पासवणं विगिंचमाणे वा विसोहेमाणे वा नातिक्कमति
आयरिय-उवज्झाए पभू वेयावडियं इच्छाए करेज्जा इच्छाए नो करेज्जा।
आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स एगाणिए एगरायं वा दुरायं वा वसमाणे नातिक्कमति।
आयरिय-उवज्झाए बाहिं उवस्सयस्स एगाणिए एगरायं वा दुरायं वा वसमाणे नातिक्कमति। Translated Sutra: આચાર્ય અને ઉપાધ્યાયને ગણમાં પાંચ અતિશય કહેવાયેલા છે. જેમ કે આચાર્ય અને ઉપાધ્યાય – ૧. ઉપાશ્રયમાં ધૂળવાળા પગે આવે પછી પોતાના પગોને કપડાંથી પોંછે કે પ્રમાર્જે તો મર્યાદા ભંગ ન થાય. ૨. ઉપાશ્રયમાં મળમૂત્ર ત્યાગે કે શુદ્ધિ કરે. ૩. ઇચ્છા હોય તો વૈયાવચ્ચ કરે, ન ઇચ્છા હોય તો ન કરે તો પણ સશક્ત એવા તેમને મર્યાદા ભંગ ન થાય. ૪. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-६ | Gujarati | 150 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] गणावच्छेइयस्स गणंसि दो अइसेसा पन्नत्ता, तं जहा–गणावच्छेइए अंतो उवस्सयस्स एगाणिए एगरायं वा दुरायं वा वसमाणे नातिक्कमति।
गणावच्छेइए बाहिं उवस्सयस्स एगाणिए एगरायं वा दुरायं वा वसमाणे नातिक्कमति। Translated Sutra: ગણમાં ગણાવચ્છેદકના બે અતિશય કહેલા છે. જેમ કે ૧. ઉપાશ્રયમાં કે ૨. ઉપાશ્રય બહાર કારણ વિશેષથી જો એક કે બે રાત્રિ એકલા રહે તો મર્યાદા ઉલ્લંઘન ન થાય. |