Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा १0 आयति स्थान |
Gujarati | 111 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते– से य परक्कममाणे दिव्वमानुस्सेहिं कामभोगेहिं निव्वेदं गच्छेज्जा। मानुस्सगा खलु कामभोगा अधुवा अनितिया असासता सडण पडण विद्धंसणधम्मा उच्चार पासवण खेल सिंघाण वंत पित्त सुक्क सोणियसमुब्भवा दुरुय उस्सास निस्सासा दुरुय मुत्त पुरीसपुण्णा वंतासवा पित्तासवा खेलासवा पच्छा पुरं च णं अवस्स विप्पजहणिज्जा दिव्वावि खलु कामभोगा अधुवा अनितिया असासता चला चयणधम्मा पुनरागमणिज्जा पच्छा पुव्वं च णं अवस्स-विप्पजहणिज्जा जइ इमस्स सुचरियस्स तव नियम बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमेस्साणं जाइं इमाइं अंतकुलाणि वा Translated Sutra: હે આયુષ્યમાન્ શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ કરેલ છે યથાવત્ સંયમની સાધનામાં પ્રયત્ન કરતો સાધુ દિવ્ય માનુષિક કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે એમ વિચારે કે, માનુષિક કામભોગો અધ્રુવ યાવત્ ત્યાજ્ય છે. દિવ્ય કામભોગો પણ અધ્રુવ યાવત્ ભવ – પરંપરાને વધારનાર છે. તથા પહેલાં કે પછી અવશ્ય ત્યાજ્ય છે. જો સમ્યક્ પ્રકારથી | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा १0 आयति स्थान |
Gujarati | 112 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते– सव्वकामविरत्ते सव्वरागविरत्ते सव्वसंगातीते सव्वसिनेहा-तिक्कंते सव्वचारित्तपरिवुडे, तस्स णं भगवंतस्स अनुत्तरेणं नाणेणं अनुत्तरेणं दंसणेणं अनुत्तरेणं चरित्तेणं अनुत्तरेणं आलएणं अनुत्तरेणं विहारेणं अनुत्तरेणं वीरिएणं अनुत्तरेणं अज्जवेणं अनुत्तरेणं मद्दवेणं अनुत्तरेणं लाघवेणं अनुत्तराए खंतीए अनुत्तराए मुत्तीए अनुत्तराए गुत्तीए अनुत्तराए तुट्ठीए अनुत्तरेणं सच्चसंजमतवसुचरियसोवचियफल० परिनिव्वाणमग्गेणं अप्पाणं भावेमाणस्स अनंते अनुत्तरे निव्वाघाए निरावरणे कसिणे पडि पुण्णे केवलवरनाणदंसणे समुप्पज्जेज्जा।
तते Translated Sutra: હે આયુષ્યમાન્ શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે. આ નિર્ગ્રન્થ પ્રવચન સત્ય છે – યાવત્ – તપ, સંયમની ઉગ્ર સાધના કરતી વેળાએ તે નિર્ગ્રન્થ સર્વે કામ, રાગ, સંગ, સ્નેહથી વિરક્ત થઈ જાય. સર્વ ચારિત્ર પરિવૃદ્ધ થાય ત્યારે – અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, યાવત પરિનિર્વાણ માર્ગમાં આત્માને ભાવિત કરીને તે શ્રમણ – અનંત, | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा १0 आयति स्थान |
Gujarati | 113 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] तते णं ते बहवे निग्गंथा य निग्गंथीओ य समणस्स भगवओ महावीरस्स अंतिए एयमट्ठं सोच्चा निसम्म हट्ठतुट्ठचित्तमानंदिया जाव हरिसवस-विसप्पमाणहियया समणं भगवं महावीरं वंदंति नमंसंति, वंदित्ता नमंसित्ता तस्स ठाणस्स आलोएंति पडिक्कमंति निंदंति गरिहंति विउट्टंति विसोहेंति अकरणयाए अब्भुट्ठेंति अहारिहं पायच्छित्तं तवोकम्मं पडिवज्जंति। Translated Sutra: તે સમયે અનેક નિર્ગ્રન્થ – નિર્ગ્રન્થવાસીઓએ શ્રમણ ભગવંત મહાવીર પાસે પૂર્વોક્ત નિદાનોનું વર્ણન સાંભળીને – શ્રમણ ભગવંત મહાવીરને વંદન – નમસ્કાર કર્યા. પૂર્વકૃત નિદાન શલ્યોની આલોચના, પ્રતિક્રમણ કરીને યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વરૂપ તપ સ્વીકાર્યું. | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ महाचारकथा |
Gujarati | 292 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] खवेंति अप्पाणममोहदंसिणो तवे रया संजम अज्जवे गुणे ।
धुणंति पावाइं पुरेकडाइं नवाइ पावाइं न ते करेंति ॥ Translated Sutra: વ્યામોહરહિત તત્ત્વદર્શી તથા તપ, સંયમ, આર્જવગુણમાં રત રહેનારા, તે પોતાના શરીરને ક્ષીણ કરી દે છે. પૂર્વકૃત્ પાપોનો ક્ષય કરે છે અને નવા પાપ કરતા નથી. સદા ઉપશાંત, મમત્વ રહિત, અકિંચન, અધ્યાત્મ વિદ્યાના અનુગામી, જગતના જીવોના ત્રાતા અને યશસ્વી છે. શરદ ઋતુના નિર્મળ ચંદ્રમાની સમાન સર્વથા વિમલ સાધુ સિદ્ધિને અથવા વૈમાનિકપણુ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ द्रुमपुष्पिका |
Gujarati | 1 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] धम्मो मंगलमुक्किट्ठं अहिंसा संजमो तवो ।
देवा वि तं नमंसंति जस्स धम्मे सया मणो ॥ Translated Sutra: ધર્મ ઉત્કૃષ્ટ મંગલછે. તે ધર્મ – અહિંસા, સંયમ, તપરૂપ છે, જેનું મન સદા ધર્મમાં લીન છે, તેને દેવો પણ નમસ્કાર કરે છે. | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 18 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] उद्देसियं कीयगडं नियागमभिहडाणि य ।
राइभत्ते सिणाणे य गंधमल्ले य वीयणे ॥ Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: અનાચીર્ણોના નામો – અનુવાદ: સૂત્ર– ૧૮. ઔદ્દેશિક આહારાદિ લેવા, ક્રીત સાધુ માટે ખરીદેલ આહાર આદિ લેવા, નિત્યાગ્ર – આમંત્રણથી આહારાદિ લેવા, અભ્યાહૃત – સામેથી લાવેલ આહારાદિ લેવા, રાત્રિભોજન, સ્નાન, સુગંધ, પુષ્પમાળા, વીંઝણો વાપરે., સૂત્ર– ૧૯. સંનિધિ – ખાદ્ય વસ્તુનો સંચય, ગૃહસ્થના પાત્રમાં ભોજન, | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 27 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचासवपरिण्णाया तिगुत्ता छसु संजया ।
पंचनिग्गहणा धीरा निग्गंथा उज्जुदंसिणो ॥ Translated Sutra: સૂત્ર– ૨૭. સાધુઓ પાંચ આશ્રવને સારી રીતે જાણીને તેનો ત્યાગ કરનાર, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, છ જીવનિકાયમાં સંયત, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારા, ધીર અને ઋજુદર્શી હોય છે. સૂત્ર– ૨૮. સુસમાહિત સંયમી ગ્રીષ્મમાં આતાપના લે, હેમંતમાં અપ્રાવૃત્ત રહે, વર્ષામાં પ્રતિસંલીન રહે છે. સૂત્ર– ૨૯. તે મહર્ષિઓ પરીષહ શત્રુનું દમન કરે | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 46 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा–
से कीडं वा पयंगं वा कुंथुं वा पिवीलियं वा हत्थंसि वा पायंसि वा बाहुंसि वा ऊरुं वा उदरंसि वा सीसंसि वा वत्थंसि वा पडिग्गहंसि वा रयहरणंसि वा गोच्छगंसि वा उंडगंसि वा दंडगंसि वा पीढगंसि वा फलगंसि वा सेज्जंसि वा संथारगंसि वा अन्नयरंसि वा तहप्पगारे उवगरणजाए तओ संजयामेव पडिलेहिय-पडिलेहिय पमज्जिय-पमज्जिय एगंतमवणेज्जा नो णं संघायमावज्जेज्जा। Translated Sutra: તે ભિક્ષુ કે ભિક્ષુણી, કે જે સંયત, વિરત, પ્રતિહત, પ્રત્યાખ્યાતપાપકર્મી ભિક્ષુ કે ભિક્ષુણી દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા કીટ, પતંગ, કુંથુ કે કીડીને – હાથ પગ, બાહુ, ઉરુ, ઉંદર, મસ્તક, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રૌંછનક, રજોહરણ, ગુચ્છા, ઉડગ, દંડક, પીઠક, ફલક, શય્યા, સંસ્તારક કે બીજા તેવા પ્રકારના ઉપકરણ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 72 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स ।
उच्छोलणापहोइस्स दुलहा सुग्गइ तारिसगस्स ॥ Translated Sutra: સૂત્ર– ૭૨. જે શ્રમણ સુખનો રસિક છે, સાતાને માટે આકુળ છે, અત્યંત નિદ્રા લેનાર છે, વારંવાર હાથ – પગ ધોનાર છે, તેની સુગતિ દુર્લભ છે. સૂત્ર– ૭૩. જે શ્રમણ તપોગુણમાં પ્રધાન છે, ઋજુમતિ છે, ક્ષાંતિ અને સંયમમાં રત છે, પરિષહોને જિતનાર છે, તેની સુગતિ સુલભ છે. સૂત્ર– ૭૪. તે પાછલી અવસ્થામાં પ્રવ્રજિત થયેલ હોય તો પણ જેને તપ, સંયમ, | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 132 | Gatha | Mool-03 | View Detail |
Mool Sutra: [गाथा] असनं पानगं वा वि खाइमं साइमं तहा ।
पुप्फेसु होज्ज उम्मीसं बीएसु हरिएसु वा ॥ Translated Sutra: સૂત્ર– ૧૩૨. જો અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પૈકી કોઈ આહાર પુષ્પ, બીજ કે લીલોતરીથી મિશ્રિત હોય; સૂત્ર– ૧૩૩. તે ભોજન – પાન સંયમીને અકલ્પ્ય છે. તેથી ભિક્ષુ દેનારીને તેનો નિષેધ કરીને કહે કે મને આવો આહાર કલ્પતો નથી. એ જ પ્રમાણે સૂત્ર– ૧૩૪. જે અશન આદિ સચિત્તપાણી, ઉત્તિંગ કે પનક ઉપર રાખેલ હોય, સૂત્ર– ૧૩૫. તેવા ભોજન – પાન સંયતને | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ आचारप्रणिधि |
Gujarati | 352 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] पुढवि दग अगनि मारुय तणरुक्ख सबीयगा ।
तसा य पाणा जीव त्ति इइ वुत्तं महेसिणा ॥ Translated Sutra: સૂત્ર– ૩૫૨, ૩૫૩. પૃથ્વી, અપ્, અગ્નિ, વાયુ તથા તૃણ, વૃક્ષ, બીજ અને ત્રસ પ્રાણીને જીવ છે, એમ મહર્ષિ મહાવીરે કહેલ છે. તેમના પ્રતિ મન, વચન, કાયાથી સદા અહિંસામય વ્યાપારપૂર્વક રહેવું જોઈએ. એ પ્રમાણે તે સંયત થાય છે. સૂત્ર– ૩૫૪. સુસમાહિત સંયમી ત્રણ કરણ અને ત્રણ યોગથી પૃથ્વી, ભિત્તિ, શિલા, માટી, ઢેફાનું ભેદન કે સંલેખન ન કરે. સૂત્ર– | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ पिंडैषणा |
उद्देशक-२ | Gujarati | 179 | Gatha | Mool-03 | View Detail |
Mool Sutra: [गाथा] कालेण निक्खमे भिक्खू कालेण य पडिक्कमे ।
अकालं च विवज्जेत्ता काले कालं समायरे ॥ Translated Sutra: સૂત્ર– ૧૭૯. ભિક્ષુ, ભિક્ષા – કાળે ભિક્ષાર્થે નીકળે, કાળે જ પાછો ફરે. અકાલનેળે વર્જીને જે કાર્ય જ્યારે ઉચિત હોય, ત્યારે તે કાર્ય કરે. સૂત્ર– ૧૮૦. હે મુનિ ! જો તું અકાળમાં ભિક્ષાર્થે જઈશ અને કાળનું પ્રતિલેખન નહી કરે તો ભિક્ષા ન મળે ત્યારે તું તને પોતાને ક્ષુબ્ધ કરીશ અને સંનિવેશની નિંદા કરીશ. સૂત્ર– ૧૮૧. ભિક્ષુ સમય | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ पिंडैषणा |
उद्देशक-२ | Gujarati | 217 | Gatha | Mool-03 | View Detail |
Mool Sutra: [गाथा] तवं कुव्वइ मेहावी पणीयं वज्जए रसं ।
मज्जप्पमायविरओ तवस्सी अइउक्कसो ॥ Translated Sutra: સૂત્ર– ૨૧૭, ૨૧૮. જે મેઘાવી અને તપસ્વી સાધુ તપ કરે છે. પ્રણીત રસનો ત્યાગ કરે છે, જે મદ્ય અને પ્રમાદથી વિરત છે, અહંકાર રહિત છે, અનેક સાધુ દ્વારા પૂજિત વિપુલ અને અર્થસંયુક્ત કલ્યાણને સ્વયં જુઓ અને હું તેના ગુણોનું કીર્તન કરીશ, તે મારી પાસેથી સાંભળો. સૂત્ર– ૨૧૯. આ પ્રમાણે ગુણપ્રેક્ષી અને અગુણના ત્યાગી શુદ્ધાચારી | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ पिंडैषणा |
उद्देशक-२ | Gujarati | 221 | Gatha | Mool-03 | View Detail |
Mool Sutra: [गाथा] तवतेणे वयतेणे रूवतेणे य जे नरे ।
आयारभावतेणे य कुव्वइ देवकिब्बिसं ॥ Translated Sutra: સૂત્ર– ૨૨૧. જે સાધુ તપચોર, વચનચોર, રૂપચોર, આચાર અને ભાવચોર છે, તે કિલ્બિષિક દેવ યોગ્ય કર્મ કરે છે. સૂત્ર– ૨૨૨. દેવત્વ પ્રાપ્ત થવા છતાં કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થયેલો તે, ત્યાં જાણતો નથી કે આ મારા કયા કૃત્યનું ફળ છે ? સૂત્ર– ૨૨૩. ત્યાંથી ચ્યવીને મનુષ્યભવમાં એડમૂકતા અથવા નરક કે તિર્યંચ યોનિને પામશે, ત્યાં તેને બોધિ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ महाचारकथा |
Gujarati | 226 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] नाणदंसणसंपन्नं संजमे य तवे रयं ।
गणिमागमसंपन्नं उज्जाणम्मि समोसढं ॥ Translated Sutra: સૂત્ર– ૨૨૬, ૨૨૭. જ્ઞાનદર્શન સંપન્ન, સંયમ અને તપમાં રત, આગમ સંપન્ન ગણિ – આચાર્યને ઉદ્યાનમાં પધારેલા જોઈને રાજા, રાજમંત્રી, બ્રાહ્મણ અને ક્ષત્રિય નિશ્ચલાત્મા થઈને પૂછે છે – આપના આચાર – ગોચર કેવા છે ? સૂત્ર– ૨૨૮, ૨૨૯. ત્યારે તે નિભૃત, દાંત, સર્વે પ્રાણી માટે સુખાવહ, શિક્ષાઓથી સમાયુક્ત અને પરમ વિચક્ષણ ગણિ તેમને કહે | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ महाचारकथा |
Gujarati | 242 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] विडमुब्भेइमं लोणं तेल्लं सप्पिं च फाणियं ।
न ते सन्निहिमिच्छंति नायपुत्तवओरया ॥ Translated Sutra: સૂત્ર– ૨૪૨. જે જ્ઞાતપુત્રના વચનોમાં રત છે, તે સાધુ – સાધ્વી બીડલવણ, સામુદ્રિક લવણ, તેલ, ઘી, દ્રવગોળ આદિનો સંગ્રહ કરવા ન ઇચ્છે. સૂત્ર– ૨૪૩. આ સંગ્રહ લોભનો જ વિઘ્નકારી પ્રભાવ છે. એમ હું માનુ છું. જે કોઈ સાધુ કદાચિત કોઈ પદાર્થની સંનિધિની કામના કરે છે, તે ગૃહસ્થ છે, પ્રવ્રજિત નથી. સૂત્ર– ૨૪૪. જે કોઈ સાધુ વસ્ત્ર, પાત્ર, | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ महाचारकथा |
Gujarati | 247 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] अहो निच्चं तवोकम्मं सव्वबुद्धेहिं वण्णियं ।
जा य लज्जासमा वित्ती एगभत्तं च भोयणं ॥ Translated Sutra: સૂત્ર– ૨૪૭. અહો! સર્વ બુદ્ધોએ સંયમ અનુકૂળ વૃત્તિ અને એકવાર ભોજન, આ નિત્ય તપોકર્મનો ઉપદેશ આપ્યોછે સૂત્ર– ૨૪૮. આ જે ત્રસ અને સ્થાવર અતિસૂક્ષ્મ પ્રાણી છે, જેને રાત્રિમાં જોઈ શકાતા નથી, ત્યારે તે આહારની એષણા કઈ રીતે કરે ? સૂત્ર– ૨૪૯. જળથી આર્દ્ર, બીજાથી સંસક્ત આહારનો તથા પૃથ્વી ઉપર પડેલા પ્રાણીને દિવસના બચાવી શકાય, | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ महाचारकथा |
Gujarati | 257 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] जायतेयं न इच्छंति पावगं जलइत्तए ।
तिक्खमन्नयरं सत्थं सव्वओ वि दुरासयं ॥ Translated Sutra: સૂત્ર– ૨૫૭. સાધુ – સાધ્વી અગ્નિને જલાવવાની ઇચ્છા ન કરે, કેમ કે તે બીજા શસ્ત્રોની અપેક્ષાએ તીક્ષ્ણ છે, ચોતરફથી દુરાશ્રય છે. સૂત્ર– ૨૫૮. તે અગ્નિ પૂર્વ – પશ્ચિમ – દક્ષિણ – ઉત્તર, ઉર્ધ્વ અને અધો બધી દિશા – વિદિશામાં બધાને બાળે છે. સૂત્ર– ૨૫૯. આ અગ્નિ પ્રાણીઓ માટે આઘાતપ્રદ છે, તેમાં કોઈ સંશય નથી, તેથી સંયમી પ્રકાશ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ महाचारकथा |
Gujarati | 281 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] गोयरग्गपविट्ठस्स निसेज्जा जस्स कप्पई ।
इमेरिसमनायारं आवज्जइ अबोहियं ॥ Translated Sutra: સૂત્ર– ૨૮૧. ભિક્ષાર્થે પ્રવેશેલ સાધુને ગૃહસ્થને ઘેર. બેસવું સારું લાગે છે. તે આ પ્રકારના અનાચારને તથા અબોધિ રૂપ ફળને પ્રાપ્ત થાય છે. સૂત્ર– ૨૮૨. ત્યાં બેસવાથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવામાં વિપત્તિ, પ્રાણીના વધથી સંયમઘાત, ભિક્ષાચરોને અંતરાય અને ઘરનાને ક્રોધ ઉત્પન્ન થાય છે. સૂત્ર– ૨૮૩. વળી, બ્રહ્મચર્યની | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ वाकशुद्धि |
Gujarati | 340 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] तहेवासंजयं धीरो आस एहि करेहि वा ।
सय चिट्ठ वयाहि त्ति नेवं भासेज्ज पन्नवं ॥ Translated Sutra: સૂત્ર– ૩૪૦. એ પ્રમાણે ધીર અને પ્રજ્ઞાવાન સાધુ, અસંયમીને બેસ, આવ, આમ કર, સૂઈ જા, ઊભો રહે, ચાલ્યો જા – એવું ન કહે. સૂત્ર– ૩૪૧, ૩૪૨. આ ઘણા અસાધુ લોકમાં સાધુ કહેવાય છે. પરંતુ નિર્ગ્રન્થો અસાધુને – ‘આ સાધુ છે’ એમ ન કહે. સાધુને જ ‘આ સાધુ છે’ એમ કહે. જ્ઞાન અને દર્શનથી સંપન્ન તથા સંયમ અને તપમાં રત એવા સદ્ગુણોથી સમાયુક્ત સંયમીને | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ आचारप्रणिधि |
Gujarati | 379 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] अतिंतिणे अचवले अप्पभासी मियासणे ।
हवेज्ज उयरे दंते थोवं लद्धुं न खिंसए ॥ Translated Sutra: સૂત્ર– ૩૭૯. સાધુ આહાર ન મળે કે નીરસ મળે ત્યારે બબડાટ ન કરે, ચંચળતા ન કરે, અલ્પભાષી, મિતભોજી અને ઉદરનો દમન કરનાર થાય, થોડું મળે તો પણ દાતાને ન નિંદે. સૂત્ર– ૩૮૦. કોઈ જીવનો તિરસ્કાર ન કરે, ઉત્કર્ષ પણ પ્રગટ ન કરે, શ્રુત – લાભ – જાતિ – તપ – બુદ્ધિનો મદ ન કરે. સૂત્ર– ૩૮૧. જાણતા કે અજાણતા કોઈ અધાર્મિક કૃત્ય થઈ જાય તો તુરંત | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ आचारप्रणिधि |
Gujarati | 391 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] राइनिएसु विनयं पउंजे धुवसीलयं सययं न हावएज्जा ।
कुम्मो व्व अल्लीणपलीनगुत्तो परक्कमेज्जा तवसंजमम्मि ॥ Translated Sutra: સૂત્ર– ૩૯૧. સાધુ, રત્નાધિકો પ્રત્યે વિનયી બને, ધ્રુવશીલતાને કદાપિ ન ત્યાગે, કાચબાની જેમ આલીન – પ્રલીન ગુપ્ત થઈને તપ અને સંયમમાં પરાક્રમ કરે. સૂત્ર– ૩૯૨. સાધુ નિદ્રાને બહુ ન કરે, અતિ હાસ્યને પણ વર્જિત કરે, પારસ્પારિક વિકથામાં રમણ ન કરે, સદા સ્વાધ્યાયમાં રત રહે. સૂત્ર– ૩૯૩. સાધુ આળસ રહિત થઈ શ્રમણ – ધર્મમાં યોગોને | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ आचारप्रणिधि |
Gujarati | 411 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] जाए सद्धाए निक्खंतो परियायट्ठाणमुत्तमं ।
तमेव अनुपालेज्जा गुणे आयरियसम्मए ॥ Translated Sutra: સૂત્ર– ૪૧૧. જે શ્રદ્ધાથી નિષ્ક્રમણ કરે, ઉત્તમ પર્યાય સ્થાનને સ્વીકારે તે જ શ્રદ્ધાથી આચાર્ય સંમત ગુણોની અનુપાલના કરે. સૂત્ર– ૪૧૨. જે મુનિ આ સૂત્રોક્ત તપ, સંયમ, યોગ, સ્વાધ્યાય યોગમાં સદા અધિષ્ઠ રહે, તે પોતાની અને બીજાની રક્ષા કરવામાં એ જ રીતે સમર્થ થાય, જે રીતે સેનાથી ઘેરાયેલ સર્વાયુધોથી સજ્જ શૂરવીર. સૂત્ર– | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ विनयसमाधि |
उद्देशक-३ | Gujarati | 463 | Gatha | Mool-03 | View Detail |
Mool Sutra: [गाथा] समावयंता वयणाभिघाया कण्णंगया दुम्मणियं जणंति ।
धम्मो त्ति किच्चा परमग्गसूरे जिइंदिए जो सहई स पुज्जो ॥ Translated Sutra: સૂત્ર– ૪૬૩. આવતા એવા કટુ વચનોના આઘાત કાનમાં પહોંચતા જ દૌર્મનસ્ય ઉત્પન્ન કરે છે. પરંતુ જે વીર પુરુષોમાં પરમ અગ્રણી જિતેન્દ્રિય પુરુષ, તેને પોતાનો ધર્મ માનીને સહન કરે છે, તે પૂજ્ય છે. સૂત્ર– ૪૬૪. જે મુનિ પીઠ પાછળ કદાપિ કોઈનો અવર્ણવાદ બોલતા નથી, તથા પ્રત્યક્ષ વિરોધી, નિશ્ચયકારિણી, અપ્રિયકારિણી ભાષા ન બોલે તે પૂજ્ય | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ विनयसमाधि |
उद्देशक-४ | Gujarati | 471 | Sutra | Mool-03 | View Detail |
Mool Sutra: [सूत्र] सुयं मे आउसं! तेणं भगवया एवमक्खायं–
इह खलु थेरेहिं भगवंतेहिं चत्तारि विनयसमाहिट्ठाणा पन्नत्ता।
कयरे खलु ते थेरेहिं भगवंतेहिं चत्तारि विनयसमाहिट्ठाणा पन्नत्ता?
इमे खलु ते थेरेहिं भगवंतेहिं चत्तारि विनयसमाहिट्ठाणा पन्नत्ता, तं जहा–
१. विनयसमाही २. सुयसमाही ३. तव-समाही ४. आयारसमाही। Translated Sutra: આયુષ્યમાન્ ! મેં સાંભળેલ છે કે, તે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે કે – અહીં નિશ્ચે સ્થવિર ભગવંતોએ ચાર વિનય સમાધિસ્થાન કહેલા છે. સ્થવિર ભગવંતોએ કયા ચાર વિનય સમાધિસ્થાન કહેલા છે ? તે આ છે – વિનય સમાધિ, શ્રુત સમાધિ, તપ સમાધિ, આચાર સમાધિ. જે જિતેન્દ્રિય છે, પંડિત છે, પોતાના આત્માને સદા વિનય, શ્રુત, તપ અને આચાર, એ ચાર સમાધિ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ विनयसमाधि |
उद्देशक-४ | Gujarati | 479 | Sutra | Mool-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चउव्विहा खलु तवसमाही भवइ, तं जहा–१. नो इहलोगट्ठयाए तवमहिट्ठेज्जा २. नो परलोग-ट्ठयाए तवमहिट्ठेज्जा ३. नो कित्तिवण्णसद्दसिलोगट्ठयाए तवमहिट्ठेज्जा ४. नन्नत्थ निज्जरट्ठयाए तवमहिट्ठेज्जा। चउत्थं पयं भवइ।
[भवइ य इत्थ सिलोगो ।] Translated Sutra: તપ સમાધિ ચાર ભેદે હોય છે. તે આ પ્રમાણે – ૧. આલોકના પ્રયોજનથી તપ ન કરે ૨. પરલોકના પ્રયોજન થી તપ ન કરે ૩. કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લોકને માટે તપ ન કરે. ૪. નિર્જરા સિવાયના બીજા કોઈપણ ઉદ્દેશ્યથી તપ ન કરે. આ ચોથું પદ છે. અહીં શ્લોક છે – સદૈવ વિવિધ ગુણવાળા તપમાં જે રત રહે છે, તે પૌદ્ગલિક ફળની આશા રાખતા નથી, કર્મ નિર્જરાર્થી | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० सभिक्षु |
Gujarati | 485 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] निक्खम्ममाणाए बुद्धवयणे निच्चं चित्तसमाहिओ हवेज्जा ।
इत्थीण वसं न यावि गच्छे वंतं नो पडियायई जे स भिक्खू ॥ Translated Sutra: સૂત્ર– ૪૮૫. જે તીર્થંકર ભગવંતની આજ્ઞાથી પ્રવ્રજિત થઈને નિર્ગ્રન્થ પ્રવચનમાં સદા સમાહિત ચિત્ત રહે છે, જે સ્ત્રીઓને વશીભૂત થતો નથી, વમન કરેલા વિષય ભોગોને ફરી સેવતો નથી, તે ભિક્ષુ છે. સૂત્ર– ૪૮૬. જે સચિત્ત પૃથ્વીને ખોદતો નથી, બીજા પાસે ખોદાવતો નથી, સચિત્ત પાણી પીતો નથી કે પીવડાવતો નથી. અગ્નિને સળગાવતો નથી કે બીજા | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० सभिक्षु |
Gujarati | 490 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] चत्तारि वमे सया कसाए धुवजोगी य हवेज्ज बुद्धवयणे ।
अहणे निज्जायरूवरयए गिहिजोगं परिवज्जए जे स भिक्खू ॥ Translated Sutra: સૂત્ર– ૪૯૦. જે ચાર કષાયોનું વમન કરે છે, તીર્થંકરોના પ્રવચનમાં સદા ધ્રુવયોગી રહે છે, અકિંચન છે, સ્વયં સોના અને ચાંદીથી મુક્ત છે, ગૃહસ્થનો યોગ કરતો નથી, તે ભિક્ષુ છે. સૂત્ર– ૪૯૧. જે સમ્યગ્દૃષ્ટિ છે, જે સદા અમૂઢ છે, જ્ઞાન – તપ – સંયમમાં આસ્થાવાન છે, તથા તપથી પાપકર્મોને નષ્ટ કરે છે અને જે મન, વચન, કાયાથી સુસંવૃત્ત છે, | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० सभिक्षु |
Gujarati | 495 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] जो सहइ हु गामकंटए अक्कोसपहारतज्जणाओ य ।
भयभेरवसद्दसंपहासे समसुहदुक्खसहे य जे स भिक्खू ॥ Translated Sutra: સૂત્ર– ૪૯૫. જે સાધુ ઇન્દ્રિયોને કાંટા સમાન ખૂંચનારા આક્રોશ વચનો, પ્રહારો, તર્જનાઓ અને અતિ ભયોત્પાદક અટ્ટહાસ્યોને સહેનાર તથા સુખ – દુઃખને સમભાવપૂર્વક સહન કરી લે, તે ભિક્ષુ છે. સૂત્ર– ૪૯૬. જે સાધુ સ્મશાનમાં પ્રતિમા અંગીકાર કરીને ત્યાંના અતિ ભયોત્પાદક દૃશ્યોને જોઈને ભયભીત થતો નથી, તથા વિવિધ ગુણો અને તપમાં રત | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
चूलिका-१ रतिवाक्या |
Gujarati | 506 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] इह खलु भो! पव्वइएणं, उप्पन्नदुक्खेणं, संजमे अरइसमावन्नचित्तेणं, ओहानुप्पेहिणा अनो-हाइएणं चेव, हयरस्सि-गयंकुस-पोयपडागाभूयाइं इमाइं अट्ठारस ठाणाइं सम्मं संपडिलेहियव्वाइं भवंति, तं जहा–
१. हं भो! दुस्समाए दुप्पजीवी।
२. लहुस्सगा इत्तरिया गिहीणं कामभोगा।
३. भुज्जो य साइबहुला मणुस्सा।
४. इमे य मे दुक्खे न चिरकालोवट्ठाई भविस्सइ।
५. ओमजनपुरक्कारे।
६. वंतस्स य पडियाइयणं।
७. अहरगइवासोवसंपया।
८. दुल्लभे खलु भो! गिहीणं धम्मे गिहिवासमज्झे वसंताणं।
९. आयंके से वहाय होइ।
१०. संकप्पे से वहाय होइ।
११. सोवक्केसे गिहवासे। निरुवक्केसे परियाए।
१२. बंधे गिहवासे। मोक्खे परियाए।
१३. Translated Sutra: હે સાધકો ! આ નિર્ગ્રન્થ પ્રવચનમાં જે પ્રવ્રજિત થયેલ છે, પણ કદાચિત દુઃખ ઉત્પન્ન થતા સંયમમાં તેમનું ચિત્ત અરતિયુક્ત થઈ જાય, તેથી તે સંયમનો પરિત્યાગ કરવા ઇચ્છે છે, પણ સંયમ તજ્યો નથી તેને પહેલાં આ અઢાર સ્થાનોનું સમ્યક્ પ્રકારે આલોચન કરવું જોઈએ. આ અઢાર સ્થાનો અશ્વ માટે લગામ, હાથી માટે અંકુશ, જહાજ માટે પતાકા સમાન | |||||||||
Devendrastava | દેવેન્દ્રસ્તવ | Ardha-Magadhi |
वैमानिक अधिकार |
Gujarati | 191 | Gatha | Painna-09 | View Detail | |
Mool Sutra: [गाथा] किण्हा-नीला-काऊ-तेऊलेसा य भवन-वंतरिया ।
जोइस-सोहम्मीसाने तेउलेसा मुणेयव्वा ॥ Translated Sutra: ભવનપતિ અને વ્યંતર દેવોમાં કૃષ્ણ, નીલ, કાપોત અને તેજોલેશ્યા (એ ચાર લેશ્યા) હોય છે. જ્યોતિષ્ક, સૌધર્મ અને ઇશાનમાં તેજોલેશ્યા હોય છે. સાનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકમાં પદ્મલેશ્યા હોય છે. તેમની ઉપરના દેવલોકોમાં શુક્લલેશ્યા હોય છે. સૌધર્મ અને ઇશાન બે કલ્પોવાળા દેવોનો વર્ણ તપેલા સોના જેવો, સાનત્કુમાર, માહેન્દ્ર, | |||||||||
Devendrastava | દેવેન્દ્રસ્તવ | Ardha-Magadhi |
इसिप्रभापृथ्वि एवं सिद्धाधिकार |
Gujarati | 303 | Gatha | Painna-09 | View Detail | |
Mool Sutra: [गाथा] सुरगणइड्ढि समग्गा सव्वद्धापिंडिया अनंतगुणा ।
न वि पावे जिनइड्ढिं नंतेहिं वि वग्गवग्गूहिं ॥ Translated Sutra: સમગ્ર દેવોની અને તેના સમગ્ર કાળની જે ઋદ્ધિ છે, તેનું અનંતગણુ કરીએ તો પણ જિનેશ્વર પરમાત્માની ઋદ્ધિના અનંતાનંત ભાગ બરાબર ન થાય. સંપૂર્ણ વૈભવ અને ઋદ્ધિયુક્ત ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવ પણ અરહંતોને વંદન કરે છે. ભવનપતિ, વાણવ્યંતર, વિમાનવાસી દેવો અને ઋષિપાલિત પોતપોતાની બુદ્ધિથી જિન – મહિમા | |||||||||
Gacchachar | ગચ્છાચાર | Ardha-Magadhi |
गच्छे वसमानस्य गुणा |
Gujarati | 3 | Gatha | Painna-07A | View Detail | |
Mool Sutra: [गाथा] जामद्धं जाम दिन पक्खं मासं संवच्छरं पि वा ।
सम्मग्गपट्ठिए गच्छे संवसमाणस्स गोयमा! ॥ Translated Sutra: સૂત્ર– ૩. હે ગૌતમ ! અર્ધપ્રહર, એક પ્રહર, દિવસ, પક્ષ, માસ કે વર્ષ પર્યન્ત પણ. ... સૂત્ર– ૪. સન્માર્ગગામી ગચ્છમાં વસનાર આળસુ, નિરુત્સાહી અને વિમનસ્ક મુનિ પણ. ... સૂત્ર– ૫. બીજા મહાપ્રભાવવાળા સાધુઓને સર્વ ક્રિયામાં અલ્પસત્ત્વી જીવોથી ન થઈ શકે એવા તપાદિરૂપ ઉદ્યમ કરતા જોઈને, લજ્જા અને શંકા ત્યજી ધર્માનુષ્ઠાનમાં ઉત્સાહ | |||||||||
Gacchachar | ગચ્છાચાર | Ardha-Magadhi |
गुरुस्वरूपं |
Gujarati | 63 | Gatha | Painna-07A | View Detail | |
Mool Sutra: [गाथा] वज्जेह अप्पमत्ता अज्जासंसग्गि अग्गि-विससरिसी ।
अज्जानुचरो साहू लहइ अकित्तिं खु अचिरेण ॥ Translated Sutra: સૂત્ર– ૬૩. અપ્રમત્તો ! અગ્નિ અને વિષ સમાન સાધ્વીનો સંસર્ગ છોડી દો. સાધ્વીને અનુસરનારો સાધુ થોડા જ કાળમાં જરૂર અપકીર્તિ પામે. સૂત્ર– ૬૪. વૃદ્ધ, તપસ્વી, બહુશ્રુત, પ્રમાણભૂત મુનિને પણ સાધ્વીનો સંસર્ગ લોકનિંદાનો હેતુ થાય છે. સૂત્ર– ૬૫. તો પછી યુવાન, અલ્પશ્રુત, થોડો તપ કરનાર એવાને સાધ્વી સંસર્ગ લોકનિંદાનો હેતુ કેમ | |||||||||
Gacchachar | ગચ્છાચાર | Ardha-Magadhi |
गुरुस्वरूपं |
Gujarati | 100 | Gatha | Painna-07A | View Detail | |
Mool Sutra: [गाथा] सील-तव-दान-भावनचउविहधम्मंतरायभयभीए ।
जत्थ बहू गीयत्थे, गोयम! गच्छं तयं भणियं ॥ Translated Sutra: દાન, શીલ, તપ અને ભાવ એ ચતુર્વિધ ધર્માંતરાયથી ભય પામેલા ગીતાર્થ સાધુ જે ગચ્છમાં ઘણા હોય, હે ગૌતમ ! તેને ગચ્છ કહેવો. | |||||||||
Gacchachar | ગચ્છાચાર | Ardha-Magadhi |
आर्यास्वरूपं |
Gujarati | 134 | Gatha | Painna-07A | View Detail | |
Mool Sutra: [गाथा] मासे मासे उ जा अज्जा एगसित्थेण पारए ।
कलहइ गिहत्थभासाहिं, सव्वं तीए निरत्थयं ॥ Translated Sutra: એકૈક મહિને એક જ કણથી જે સાધ્વી તપનું પારણું કરતા હોય, તેવા સાધ્વી પણ જો ગૃહસ્થની સાવદ્ય ભાષાથી કલહ કરે તો તેનું તે સર્વ અનુષ્ઠાન નિરર્થક છે. | |||||||||
Ganividya | ગણિવિદ્યા | Ardha-Magadhi |
तृतीयंद्वारं नक्षत्र |
Gujarati | 33 | Gatha | Painna-08 | View Detail | |
Mool Sutra: [गाथा] अद्दा अस्सेस जेट्ठा य मूलो चेव चउत्थओ ।
गुरुणो कारए पडिमं, तवोकम्मं च कारए ॥ Translated Sutra: સૂત્ર– ૩૩. આર્દ્રા, આશ્લેષા, જ્યેષ્ઠા અને મૂલ. આ ચાર નક્ષત્રમાં ગુરુપ્રતિમા અને તપકર્મ કરવું. સૂત્ર– ૩૪. દેવ, મનુષ્ય, તિર્યંચના ઉપસર્ગો કહેવા. મૂળ ગુણ – ઉત્તર ગુણની પુષ્ટિ કરવી. સૂત્ર સંદર્ભ– ૩૩, ૩૪ | |||||||||
Ganividya | ગણિવિદ્યા | Ardha-Magadhi |
तृतीयंद्वारं नक्षत्र |
Gujarati | 35 | Gatha | Painna-08 | View Detail | |
Mool Sutra: [गाथा] महा भरणि पुव्वाणि तिन्नि उग्गा वियाहिया ।
एतेसु तवं कुज्जा सब्भिंतर-बाहिरं ॥ Translated Sutra: સૂત્ર– ૩૫. મઘા, ભરણી, ત્રણે પૂર્વાને ઉગ્ર નક્ષત્રો કહ્યા છે. સૂત્ર– ૩૬. તેમાં બાહ્ય – અભ્યંતર તપ કરવો. ૩૬૦ તપકર્મ કહેલા છે, ઉગ્ર નક્ષત્રના યોગમાં તે સિવાયના તપ કરવા. સૂત્ર સંદર્ભ– ૩૫, ૩૬ | |||||||||
Ganividya | ગણિવિદ્યા | Ardha-Magadhi |
पञ्चमंद्वारं ग्रह |
Gujarati | 47 | Gatha | Painna-08 | View Detail | |
Mool Sutra: [गाथा] गुरु-सुक्क-सोमदिवसे सेहनिक्खमणं करे ।
वओवट्ठावणं कुज्जा, अणुन्नं गणि-वायए ॥ Translated Sutra: સૂત્ર– ૪૭. ગુરુ, શુક્ર અને સોમ દિવસોમાં શૈક્ષ નિષ્ક્રમણ, વ્રત ઉપસ્થાપન અને ગણિ – વાચકની અનુજ્ઞા કરવી. સૂત્ર– ૪૮. રવિ, મંગળ, શનિના દિવસમાં મૂળગુણ – ઉત્તરગુણ, તપકર્મ અને પાદપોપગમન કરવું. સૂત્ર સંદર્ભ– ૪૭, ૪૮ | |||||||||
Ganividya | ગણિવિદ્યા | Ardha-Magadhi |
उपसंहार |
Gujarati | 85 | Gatha | Painna-08 | View Detail | |
Mool Sutra: [गाथा] एसो बलाऽबलविही समासओ कित्तिओ सुविहिएहिं ।
अनुओगनाणगब्भो नायव्वो अप्पमत्तेहिं ॥ Translated Sutra: આ રીતે સંક્ષેપથી બળ – નિર્બળ વિધિ સુવિહિત દ્વારા કહેવાઈ છે. જે અનુયોગ જ્ઞાન ગ્રાહ્ય છે અને તે અપ્રમત્તપણે જાણવી જોઈએ. | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ मल्ली |
Gujarati | 76 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं सत्तमस्स नायज्झयणस्स अठमट्ठे पन्नत्ते, अट्ठमस्स णं भंते! नायज्झयणस्स के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणु इहेव जंबुद्दीवे दीवे महाविदेहे वासे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं, निसढस्स वासहरपव्वयस्स उत्तरेणं, सोओदाए महानदीए दाहिणेणं, सुहावहस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थिमेणं, एत्थ णं सलिलावई नामं विजए पन्नत्ते।
तत्थ णं सलिलावईविजए वीयसोगा नामं रायहाणी–नवजोयणवित्थिण्णा जाव पच्चक्खं देवलोग-भूया।
तीसे णं वीयसोगाए रायहाणीए उत्तरपुरत्थिमे दिसीभाए इंदकुंभे Translated Sutra: સૂત્ર– ૭૬. ભગવન્ ! જો શ્રમણ યાવત્ સિદ્ધિ ગતિ સંપ્રાપ્ત ભગવંત મહાવીરે સાતમા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો, તો આઠમા જ્ઞાત અધ્યયનનો શો અર્થ કહ્યો ? હે જંબૂ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં મેરુ પર્વતની પશ્ચિમે નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, શીતોદા મહાનદીની દક્ષિણે સુખાવહ વક્ષસ્કાર પર્વતની | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ मल्ली |
Gujarati | 82 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं अहेलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारीमहयरियाओ जहा जंबुद्दीवपन्नत्तीए जम्मणुस्सवं, नवरं–मिहिलाए कुंभस्स पभावईए अभिलाओ संजोएयव्वो जाव नंदीसरवरदीवे महिमा।
तया णं कुंभए राया बहूहिं भवनवइ-वाणमंतर-जोइस-वेमाणिएहिं देवेहिं तित्थयरजम्मणा-भिसेयमहिमाए कयाए समाणीए पच्चूसकालसमयंसि नगरगुत्तिए सद्दावेइ जायकम्मं जाव नाम-करणं–जम्हा णं अम्हं इमीसे दारियाए माऊए मल्लसय-णिज्जंसि डोहले विणीए, तं होउ णं अम्हं दारिया नामेणं मल्ली।
तए णं सा मल्ली पंचधाईपरिक्खित्ता जाव सुहंसुहेणं परिवड्ढई०। Translated Sutra: સૂત્ર– ૮૨. તે કાળે, તે સમયે અધોલોકમાં વસનારી આઠ મહત્તરિકા દિશાકુમારીઓ, જેમ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જન્મ – વર્ણન છે, તે સર્વે કહેવું. વિશેષ આ – મિથિલામાં કુંભના ભવનમાં, પ્રભાવતીનો આલાવો કહેવો. યાવત્ નંદીશ્વર દ્વીપમાં મહોત્સવ કર્યો. ત્યારપછી કુંભરાજા તથા ઘણા ભવનપતિ આદિ ચારે દેવોએ તીર્થંકરનો જન્માભિષેક યાવત્ | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-१७ अश्व |
Gujarati | 184 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं सोलसमस्स नायज्झयणस्स अयमट्ठे पन्नत्ते, सत्तरसमस्स णं भंते! नायज्झयणस्स के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं हत्थिसीसे नामं नयरे होत्था–वण्णओ।
तत्थ णं कनगकेऊ नामं राया होत्था–वण्णओ।
तत्थ णं हत्थिसीसे नयरे बहवे संजत्ता-नावावाणियगा परिवसंति–अड्ढा जाव बहुजनस्स अपरिभूया यावि होत्था।
तए णं तेसिं संजत्ता-नावावाणियगाणं अन्नया कयाइ एगयओ सहियाणं इमेयारूवे मिहोकहा-समुल्लावे समुप्पज्जित्था–सेयं खलु अम्हं गणिमं च धरिमं च मेज्जं च परिच्छेज्जं च भंडगं गहाय लवणसमुद्दं पोयवहणेणं ओगाहेत्तए त्ति Translated Sutra: સૂત્ર– ૧૮૪. ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીર સ્વામીએ જ્ઞાતાધર્મકથાના સોળમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ભગવંતે સતરમાં જ્ઞાતઅધ્યયનનો અર્થ શું કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે, તે સમયે હસ્તિશીર્ષ નગર હતું. ત્યાં કનકકેતુ રાજા હતો. તે હસ્તિશીર્ષ નગરમાં ઘણા સાંયાત્રિક નૌવણિક રહેતા હતા. તેઓ ધનાઢ્ય યાવત્ ઘણા લોકોથી અપરિભૂત | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-१ उत्क्षिप्तज्ञान |
Gujarati | 25 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं सा धारिणी देवी नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्ठमाण य राइंदियाणं वीइक्कंताणं अद्धरत्तकालसमयंसि सुकुमालपाणिपायं जाव सव्वंगसुंदरं दारगं पयाया।
तए णं ताओ अंगपडियारियाओ धारिणिं देविं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव सव्वंगसुंदरं दारगं पयायं पासंति, पासित्ता सिग्घं तुरियं चवलं वेइयं जेणेव सेणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेणियं रायं जएणं विजएणं वद्धावेंति, वद्धावेत्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं वयासी–एवं खलु देवानुप्पिया! धारिणी देवी नवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव सव्वंगसुंदरं दारगं पयाया। तं णं अम्हे Translated Sutra: સૂત્ર– ૨૫. ત્યારપછી તે ધારિણીદેવી નવ માસ બહુ પ્રતિપૂર્ણ થયા પછી સાડા સાત રાત્રિદિવસ વીત્યા પછી, અર્ધ રાત્રિકાળ સમયમાં સુકુમાલ હાથ પગવાળા યાવત્ સર્વાંગ સુંદર બાળકને જન્મ આપ્યો. ત્યારે તે અંગપ્રતિચારિકાઓ, ધારિણી દેવીને નવ માસ પ્રતીપૂર્ણ થતા યાવત્ બાળકને જન્મ આપેલ જોઈને, શીઘ્ર, ત્વરિત, ચપળ, વેગવાળી ગતિથી | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-४ काचबो |
Gujarati | 62 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं तच्चस्स नायज्झयणस्स अयमट्ठे पन्नत्ते, चउत्थस्स णं भंते! नायज्झयणस्स के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं वाणारसी नामं नयरी होत्था–वण्णओ।
तीसे णं वाणारसीए नयरीए उत्तरपुरत्थिमे दिसीभाए गंगाए महानईए मयंगतीरद्दहे नामं दहे होत्था–अनुपुव्वसुजाय-वप्प-गंभीरसीयलजले अच्छ-विमल-सलिल-पलिच्छण्णे संछण्ण-पत्त-पुप्फ -पलासे बहुउप्पल-पउम-कुमुय-नलिण-सुभग-सोगं-धिय-पुंडरीय-महापुंडरीय-सयपत्त-सहस्सपत्त केसरपुप्फोवचिए पासाईए दरिसणिज्जे अभिरूवे पडिरूवे।
तत्थ णं बहूणं मच्छाण य कच्छभाण य गाहाण य मगराण य सुंसुमाराण य सयाणि Translated Sutra: ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીરે જ્ઞાતાધર્મકથાના ત્રીજા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો, તો ચોથા ‘જ્ઞાત’ નો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે, તે સમયે વારાણસી નગરી હતી. તે વારાણસી નગરી બહાર ઈશાન કોણમાં ગંગા મહાનદીના મૃતગંગાતીર નામે દ્રહ હતું. અનુક્રમથી આપ મેળેબનેલ આ દ્રહ સુંદર કિનારાથી સુશોભિત હતો. તેનું જળ શીતલ | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-५ शेलक |
Gujarati | 64 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तत्थ णं बारवईए नयरीए थावच्चा नामं गाहावइणी परिवसइ–अड्ढा दित्ता वित्ता वित्थिण्ण-विउल-भवन-सयनासन -जानवाहना बहुधन-जायरूव-रयया आओग-पओग-संपउत्ता विच्छड्डिय-पउर-भत्तपाणा बहुदासी-दास-गो-महिस-गवेलग-प्पभूया बहुजनस्स अपरिभूया।
तीसे णं थावच्चाए गाहावइणीए पुत्ते थावच्चापुत्ते नामं सत्थवाहदारए होत्था–सुकुमालपाणिपाए अहीन-पडिपुण्ण-पंचिंदियसरीरे लक्खण-वंजण-गुणोववेए मानुम्मान-प्पमाणपडिपुण्ण-सुजाय-सव्वंगसुंदरंगे ससिसोमाकारे कंते पियदंसणे सुरूवे।
तए णं सा थावच्चा गाहावइणी तं दारगं साइरेगअट्ठवासजाययं जाणित्ता सोहणंसि तिहि-करण-नक्खत्त-मुहुत्तंसि कलायरियस्स Translated Sutra: તે દ્વારવતી નગરીમાં થાવચ્ચા નામે ગૃહપત્ની રહેતી હતી, તે ધનાઢ્યા યાવત્ અપરિભૂતા હતી. તે થાવચ્ચા ગૃહપત્નીનો પુત્ર થાવચ્ચાપુત્ર નામે સાર્થવાહપુત્ર હતો, જે સુકુમાલ યાવત્ સુરૂપ હતો. ત્યારે તે થાવચ્ચા ગૃહપત્ની, તે પુત્રને સાતિરેક આઠ વર્ષનો થયેલો જાણીને શોભન તિથિ – કરણ – નક્ષત્ર – મુહૂર્ત્તમાં કલાચાર્ય પાસે | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-५ शेलक |
Gujarati | 66 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं सेलगपुरे नामं नगरे होत्था। सुभूमिभागे उज्जाणे। सेलए राया। पउमावई देवी। मंडुए कुमारे जुवराया।
तस्स णं सेलगस्स पंथगपामोक्खा पंच मंतिसया होत्था–उप्पत्तियाए वेणइयाए कम्मियाए पारिणामियाए उववेया रज्जधुरं चिंतयंति।
थावच्चापुत्ते सेलगपुरे समोसढे। राया निग्गए।
तए णं से सेलए राया थावच्चापुत्तस्स अनगारस्स अंतिए धम्मं सोच्चा निसम्म हट्ठतुट्ठ-चित्तमानंदिए पीइमणे परम-सोमणस्सिए हरिसवसविसप्पमाणहियए उट्ठाए उट्ठेइ, उट्ठेत्ता थावच्चा-पुत्तं अनगारं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–
सद्दहामि Translated Sutra: સૂત્ર– ૬૬. તે કાળે, તે સમયે શૈલકપુર નગર હતું. સુભૂમિભાગ ઉદ્યાન હતું. શૈલક રાજા, પદ્માવતી દેવી, મંડુકકુમાર યુવરાજ. તે શૈલકને પંથક આદિ ૫૦૦ મંત્રી હતા. તેઓ ઔત્પાતિકી, વૈનયિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિયુક્ત થઈ રાજ્યધૂરાના ચિંતક હતા. થાવચ્ચાપુત્ર, શૈલકપુરે પધાર્યા, રાજા નીકળ્યો, ધર્મકથા કહી, ધર્મ સાંભળ્યો, પછી કહ્યું | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-५ शेलक |
Gujarati | 69 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं तस्स सेलगस्स रायरिसिस्स तेहिं अंतेहि य पंतेहि य तुच्छेहि य लूहेहि य अरसेहि य विरसेहि य सीएहि य उण्हेहि य कालाइक्कंतेहि य पमाणाइक्कंतेहि य निच्चं पाणभोयणेहि य पयइ-सुकुमालस्स सुहोचियस्स सरीरगंसि वेयणा पाउब्भूया –उज्जला विउला कक्खडा पगाढा चंडा दुक्खा दुरहियासा। कंडु-दाह-पित्तज्जर-परिगयसरीरे यावि विहरइ।
तए णं से सेलए तेणं रोयायंकेणं सुक्के भुक्खे जाए यावि होत्था।
तए णं से सेलए अन्नया कयाइ पुव्वाणुपुव्विं चरमाणे गामानुगामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणेव सेल-गपुरे नयरे जेणेव सुभूमिभागे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं Translated Sutra: સૂત્ર– ૬૯. ત્યારપછી તે પ્રકૃતિ સુકુમાર અને સુખોચિત શૈલકરાજર્ષિને તેવા અંત, પ્રાંત, તુચ્છ, રૂક્ષ, અરસ, વિરસ, શીત, ઉષ્ણ, કાલાતિક્રાંત, પ્રમાણાતિક્રાંત નિત્ય ભોજનપાન વડે શરીરમાં ઉત્કટ યાવત્ દુઃસહ્ય વેદના ઉત્પન્ન થઈ, ખુજલી – દાહ – પિત્તજ્વર વ્યાપ્ત શરીરી થઈ યાવત્ વિચરતા હતા. ત્યારે શૈલકરાજર્ષિ તે રોગાંતકથી | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-१ उत्क्षिप्तज्ञान |
Gujarati | 4 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्जसुहम्मे नामं थेरे जातिसंपण्णे कुलसंपण्णे बल-रूव-विनय-नाण-दंसण-चरित्त-लाघव-संपण्णे ओयंसी तेयंसी वच्चंसी जसंसी जियकोहे जियमाणे जियमाए जियलोहे जिइंदिए जियनद्दे जियपरीसहे जीविसाय-मरणभयविप्पमुक्के तवप्पहाणे गुणप्पहाणे एवं–करण-चरण-निग्गह-निच्छय-अज्जव-मद्दव-लाघव -खंति-गुत्ति-मुत्ति-विज्जा-मंत-बंभ-वेय-नय-नियम-सच्च-सोय-नाण-दंसण-चरित्तप्पहाणे ओराले घोरे घोरव्वए घोरतवस्सी घोरबंभचेरवासी उच्छूढसरीरे संखित्त-विउल-तेयलेस्से चोद्दसपुव्वी चउ-नाणोवगए पंचहिं अनगारसएहिं सद्धिं संपरिवुडे पुव्वाणुपुव्विं Translated Sutra: તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આર્ય સુધર્મા નામે સ્થવિર હતા, જે જાતિ – કુલ – બળ – રૂપ – વિનય તથા જ્ઞાન – દર્શન – ચારિત્ર – લાઘવ સંપન્ન હતા. તેઓ ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી હતા. તેઓ ક્રોધ – માન – માયા – લોભ – ઇન્દ્રિય – નિદ્રા – પરીષહને જિતનાર, જીવિતની આશા અને મરણના ભયથી મુક્ત, તપ અને ગુણ પ્રધાન, એમજ | |||||||||
Gyatadharmakatha | ધર્મકથાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-१ उत्क्षिप्तज्ञान |
Gujarati | 5 | Sutra | Ang-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं चंपाए नयरीए परिसा निग्गया। धम्मो कहिओ। परिसा जामेव दिसिं पाउब्भूया, तामेव दिसिं पडिगया।
तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अनगारस्स जेट्ठे अंतेवासी अज्जजंबू नामं अनगारे कासवगोत्तेणं सत्तुस्सेहे समचउरंस-संठाण-संठिए वइररिसह-नाराय-संघयणे कनग-पलग-निघस-पम्हगोरे उग्गतवे दित्ततवे तत्ततवे महातवे उराले घोरे घोरगुणे घोरतवस्सी घोरबंभचेरवासी उच्छूढसरीरे संखित्त-विउल-तेयलेस्से अज्जसुहम्मस्स थेरस्स अदूरसामंते उड्ढंजाणू अहोसिरे ज्झाणकोट्ठोवगए संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ।
तए णं से अज्जजंबूनामे अनगारे जायसड्ढे जायसंसए जायकोउहल्ले
संजायसड्ढे Translated Sutra: સૂત્ર– ૫. ત્યારે ચંપાનગરીથી પર્ષદા – જનસમૂહ નીકળ્યો. રાજા કોણિક નીકળ્યો. સુધર્માસ્વામીએ ધર્મ કહ્યો. ધર્મ સાંભળીને પર્ષદા જે દિશાથી આવેલી, તે દિશામાં પાછી ગઈ. તે કાળે, તે સમયે આર્ય સુધર્મા અણગારના મોટા શિષ્ય આર્ય જંબૂ નામે અણગાર, જે કાશ્યપ ગોત્રના હતા, સાત હાથ ઉંચા હતા યાવત્ આર્ય સુધર્મા સ્થવિરની દૂર નહીં |